ETV Bharat / state

જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

author img

By

Published : Jun 13, 2020, 5:09 PM IST

જૂનાગઢની ખેતીવાડી મહાવિદ્યાલયમાં કોવિડ-19 કૃષિ વ્યવસાયમાં પડકારો અને તકો પર બે દિવસના એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં વધુ કેટલાક પગલાઓ કૃષિના ક્ષેત્રમાં રાજ્ય સરકાર ભરવા જઇ રહી છે. જેનો સીધો ફાયદો દેશના કૃષિ કારોને ચોક્કસપણે થશે તેવો આશાવાદ કૃષિ પ્રધાન આર.સી ફળદુએ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

જૂનાગઢઃ ખેતીવાડી મહાવિદ્યાલયમાં કોવિડ-19 કૃષિ વ્યવસાયમાં પડકારો અને તકો પર બે દિવસના એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન સહિત ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા અધિકારીઓ વિષય નિષ્ણાતો અને ખેડૂતો વેબના માધ્યમથી જોડાઈને પરિષદમાં ભાગ લીધો હતો.

જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોવિડ-19 બાદની પરિસ્થિતિમાં કૃષિ વ્યવસાયમાં પડકારો અને તક વિષય પર બે દિવસના એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્દ્રીય અને રાજ્યના કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને આર.સી.ફળદુ અમૂલના ચેરમેન સોઢી જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચોવટીયા સહિત દેશના અગ્રણી કૃષિકારો વૈજ્ઞાનિકો અને અધિકારીઓ જોડાયા હતા અને કોવિડ-19 પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરી હતી.
જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
કોવિડ-19 બાદ જે પ્રકારે સમગ્ર વ્યવસ્થા તંત્ર ઠપ થયો હતો, તેને ધ્યાને રાખીને કૃષિ ક્ષેત્રમાં હવે શું કરી શકાય તેને લઈને મુક્ત મને ચર્ચાઓ આ પરિસંવાદમાં કરવામાં આવી હતી. જેમાં કૃષિ પ્રધાને ખેડૂતથી લઈને કૃષિ નિષ્ણાંતોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, જે વિપરીત પરિસ્થિતિમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતોએ કામ કર્યું છે. તેને લઈને આજે દેશની કૃષિ જણસોના થકી ખેડૂત આવક પ્રાપ્ત કરતો થયો છે, ત્યારે હવે વ્યાપક છૂટછાટનો આપવામાં આવી રહી છે. જેને લઇને હવે કૃષિકારો પણ બદલાયેલી પરિસ્થિતિમાં તેમનો વ્યવસાય વધુ સારી રીતે કરી શકે તેને ધ્યાને લઇને આગામી દિવસોમાં વધુ કેટલાક પગલાઓ કૃષિના ક્ષેત્રમાં રાજ્ય સરકાર ભરવા જઇ રહી છે. જેનો સીધો ફાયદો દેશના કૃષિ કારોને ચોક્કસપણે થશે તેવો આશાવાદ કૃષિ પ્રધાન આર.સી ફળદુએ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢઃ ખેતીવાડી મહાવિદ્યાલયમાં કોવિડ-19 કૃષિ વ્યવસાયમાં પડકારો અને તકો પર બે દિવસના એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન સહિત ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા અધિકારીઓ વિષય નિષ્ણાતો અને ખેડૂતો વેબના માધ્યમથી જોડાઈને પરિષદમાં ભાગ લીધો હતો.

જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોવિડ-19 બાદની પરિસ્થિતિમાં કૃષિ વ્યવસાયમાં પડકારો અને તક વિષય પર બે દિવસના એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્દ્રીય અને રાજ્યના કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને આર.સી.ફળદુ અમૂલના ચેરમેન સોઢી જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચોવટીયા સહિત દેશના અગ્રણી કૃષિકારો વૈજ્ઞાનિકો અને અધિકારીઓ જોડાયા હતા અને કોવિડ-19 પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરી હતી.
જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સીટીમાં કૃષિ ક્ષેત્રમાં પડકારો અને તક વિષય પર બે દિવસનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
કોવિડ-19 બાદ જે પ્રકારે સમગ્ર વ્યવસ્થા તંત્ર ઠપ થયો હતો, તેને ધ્યાને રાખીને કૃષિ ક્ષેત્રમાં હવે શું કરી શકાય તેને લઈને મુક્ત મને ચર્ચાઓ આ પરિસંવાદમાં કરવામાં આવી હતી. જેમાં કૃષિ પ્રધાને ખેડૂતથી લઈને કૃષિ નિષ્ણાંતોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, જે વિપરીત પરિસ્થિતિમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતોએ કામ કર્યું છે. તેને લઈને આજે દેશની કૃષિ જણસોના થકી ખેડૂત આવક પ્રાપ્ત કરતો થયો છે, ત્યારે હવે વ્યાપક છૂટછાટનો આપવામાં આવી રહી છે. જેને લઇને હવે કૃષિકારો પણ બદલાયેલી પરિસ્થિતિમાં તેમનો વ્યવસાય વધુ સારી રીતે કરી શકે તેને ધ્યાને લઇને આગામી દિવસોમાં વધુ કેટલાક પગલાઓ કૃષિના ક્ષેત્રમાં રાજ્ય સરકાર ભરવા જઇ રહી છે. જેનો સીધો ફાયદો દેશના કૃષિ કારોને ચોક્કસપણે થશે તેવો આશાવાદ કૃષિ પ્રધાન આર.સી ફળદુએ વ્યક્ત કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.