ETV Bharat / state

RSS દ્વારા તેમના સ્થાપના દિવસ અને વિજયાદશમીની કરાઈ ઉજવણી - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

જૂનાગઢ: મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે, RSSનો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢ RSS દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શાખાના સ્વયંસેવકોએ હાજર રહીને સંચાલનની ક્રિયામાં ભાગ લીધો હતો.

Latest news of Junagadh
author img

By

Published : Oct 8, 2019, 11:35 PM IST

મંગળવારે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે, RSSનો સ્થાપના દિવસ ધામધૂમપૂર્વક સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી સંઘનો સ્થાપના દિવસ સમગ્ર રાષ્ટ્રમાં મનાવવામાં આવી રહ્યો છે. RSSની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી હતી. સંઘની સ્થાપના પાછળનો હેતુ દેશનો દરેક નાગરિક રાષ્ટ્રભકત કર્તવ્યનિષ્ઠ અને સત્યને વરેલો બને તેના માટેના પ્રયાસો કરવાના ભાગરૂપે તેની સ્થાપના કરવામાં આવી હતી.

RSS દ્વારા તેમનો સ્થાપના દિવસ અને વિજયાદશમીની કરાઈ ઉજવણી

સ્થાપના સમયે ખૂબ ઓછા લોકો આ RSSમાં જોડાયા હતા. પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ RSSની એક ફોજ તૈયાર થઈ ગઈ અને આ ફોજ સમગ્ર રાષ્ટ્રના દરેક ગામમાં સ્વયંસેવકના રૂપમાં જોવા મળી રહી છે. આજે સ્થાપના દિવસે જૂનાગઢના સ્વયંસેવકો દ્વારા પણ પથ સંચાલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ પ્રાંતમાંથી ૨૦૦ કરતાં વધુ સ્વયંસેવકોએ પથ સંચાલનની કાર્યવાહીમાં ભાગ લઈને રાષ્ટ્ર માટે કામ કરતા એક સંગઠનનો ભાગ બનવાનો ગર્વ અનુભવ્યો હતો.

મંગળવારે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે, RSSનો સ્થાપના દિવસ ધામધૂમપૂર્વક સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી સંઘનો સ્થાપના દિવસ સમગ્ર રાષ્ટ્રમાં મનાવવામાં આવી રહ્યો છે. RSSની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી હતી. સંઘની સ્થાપના પાછળનો હેતુ દેશનો દરેક નાગરિક રાષ્ટ્રભકત કર્તવ્યનિષ્ઠ અને સત્યને વરેલો બને તેના માટેના પ્રયાસો કરવાના ભાગરૂપે તેની સ્થાપના કરવામાં આવી હતી.

RSS દ્વારા તેમનો સ્થાપના દિવસ અને વિજયાદશમીની કરાઈ ઉજવણી

સ્થાપના સમયે ખૂબ ઓછા લોકો આ RSSમાં જોડાયા હતા. પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ RSSની એક ફોજ તૈયાર થઈ ગઈ અને આ ફોજ સમગ્ર રાષ્ટ્રના દરેક ગામમાં સ્વયંસેવકના રૂપમાં જોવા મળી રહી છે. આજે સ્થાપના દિવસે જૂનાગઢના સ્વયંસેવકો દ્વારા પણ પથ સંચાલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ પ્રાંતમાંથી ૨૦૦ કરતાં વધુ સ્વયંસેવકોએ પથ સંચાલનની કાર્યવાહીમાં ભાગ લઈને રાષ્ટ્ર માટે કામ કરતા એક સંગઠનનો ભાગ બનવાનો ગર્વ અનુભવ્યો હતો.

Intro:રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ નો આજે સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો જૂનાગઢમાં સંઘના સ્વયંસેવકો દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું


Body:આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર.એસ.એસ નો સ્થાપના દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે જુનાગઢ આર.એસ.એસ દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ શાખાના સ્વયંસેવકોએ હાજર રહીને સંચાલનની ક્રિયામાં ભાગ લીધો હતો

આજે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે આર.એસ.એસ નો સ્થાપના દિવસ ધામધૂમપૂર્વક સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી સંઘનો સ્થાપના દિવસ સમગ્ર રાષ્ટ્રમાં મનાવવામાં આવી રહ્યો છે આર.એસ એસ ની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી હતી સંખની સ્થાપના પાછળનો હેતુ દેશનો દરેક નાગરિક રાષ્ટ્રભકત કર્તવ્યનિષ્ઠ અને સત્યને વરેલો બને તેના માટેના પ્રયાસો કરવાના ભાગરૂપે આર.એસ.એસ.ની સ્થાપના કરવામાં આવી હતી સ્થાપના સમયે ખૂબ ઓછા લોકો આ RSS મા જોડાયા હતા પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ આર.એસ.એસની એક ફોજ તૈયાર થઈ ગઈ અને આ ફોજ સમગ્ર રાષ્ટ્રના દરેક ગામમાં સ્વયંસેવક ના રૂપમાં જોવા મળી રહી છે આજે સ્થાપના દિવસે જૂનાગઢના ના સ્વયં સેવકો દ્વારા પણ પથ સંચાલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જૂનાગઢ પ્રાંતમાં થી ૨૦૦ કરતાં વધુ સ્વયંસેવકોએ પથ સંચાલનની કાર્યવાહીમાં ભાગ લઈને રાષ્ટ્ર માટે કામ કરતા એક સંગઠન નો ભાગ બનવાનો ગર્વ અનુભવ્યો હતો


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.