ETV Bharat / state

જામનગરમાં મકાન ધરાશાઈ, 2ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

author img

By

Published : Aug 17, 2019, 2:31 PM IST

જામનગરઃ શહેરના દેવુભા ચોકમાં એક બે માળનું મકાન ધરાશાયી થયું છે. જેનો કાટમાળ હટાવવાની કામગીરી બે દિવસથી શરૂ કરવામાં આવી છે. કાટમાળ નીચેથી 2 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ એક વ્યક્તિ દબાયા હોવાથી આશંકા છે. આ કામગીરીમાં રાજકોટ, વડોદરા અને જામનગરની ફાયર ટીમ સતત બે દિવસથી લાગી ગઈ છે.

jamnagar building collapse

ધરાશાયી થયેલ મકાનમાંથી અત્યાર સુધીમાં 2 મૃતદેહને કાઢવામાં આવ્યા છે અને હજુ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલ હોવાની આશંકા જણાઈ રહી છે. જેથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મકાન માલિક અનવરભાઈ ગંઠાર અને અશોક પરસોતમ રાઠોડનું મૃત્યુ થયું છે.

જામનગરમાં મકાન ધરાશાઈ, 2ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

આ ઘટનાનો ભોગ બનેલા પરિવારજનોને મળવા જામનગરના સાંસદ પૂનમ માડમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી છે. સાથે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટનાનું નિરિક્ષણ કર્યા બાદ રાજ્ય સરકાર પરિજનોને આર્થિક મદદ મળી રહે તેની વિચારણા કરશે. રાજકોટ NDRF ના જવાનો વહેલી સવારે જામનગર આવી પહોંચ્યા છે અને બચાવ કામગીરીમાં જોડાયા છે.

ધરાશાયી થયેલ મકાનમાંથી અત્યાર સુધીમાં 2 મૃતદેહને કાઢવામાં આવ્યા છે અને હજુ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલ હોવાની આશંકા જણાઈ રહી છે. જેથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મકાન માલિક અનવરભાઈ ગંઠાર અને અશોક પરસોતમ રાઠોડનું મૃત્યુ થયું છે.

જામનગરમાં મકાન ધરાશાઈ, 2ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

આ ઘટનાનો ભોગ બનેલા પરિવારજનોને મળવા જામનગરના સાંસદ પૂનમ માડમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી છે. સાથે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટનાનું નિરિક્ષણ કર્યા બાદ રાજ્ય સરકાર પરિજનોને આર્થિક મદદ મળી રહે તેની વિચારણા કરશે. રાજકોટ NDRF ના જવાનો વહેલી સવારે જામનગર આવી પહોંચ્યા છે અને બચાવ કામગીરીમાં જોડાયા છે.

Intro:
Gj_jmr_01_makan_ndrf_7202728_mansukh

જામનગરમાં મકાન ધરાશાયી થતા NDRF ની ટીમ મદદમાં બોલવાઈ



જામનગરમાં બે માળનું મકાન ધરાશાયી થતા જામનગર, રાજકોટ અને વડોદરાની ફાયર ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે.....તો NDRFની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે....

જો કે મકાન સાંકડી ગલીમાં હોવાથી અહીં બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે...બે દિવસથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે....

જામનગર વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે અને યુદ્ધના ધોરણે કાટમાળમાં ફસાયેલ બોડી બહાર કાઢવા આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે.....

છેલ્લા 24 કલાકમાં ફાયર ટીમે બે બોડી કાટમાળમાંથી બહાર કાઢી છે...હજુ એક બોડી કાટમાળમાં ફસાયેલ છે જેને બહાર કાઢવા માટે વિવિધ ટિમો જોડાઈ છે..

રાજકોટ NDRF ના જવાનો વહેલી સવારે જ જામનગર આવી પહોંચ્યા છે અને બચાવ કામગીરીમાં જોડાયા છે..






Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.