ETV Bharat / state

જામનગરમાં વરસાદથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, લાખો રૂપિયાનો પાક નિષ્ફળ

author img

By

Published : Oct 30, 2019, 4:59 PM IST

Updated : Oct 31, 2019, 1:19 PM IST

જામનગરઃ પંથકમાં વાવાઝોડાની અસરથી સમગ્ર વિસ્તારમાં વરસાદ થયો છે. મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર કરે છે. હાલ મગફળી તથા કપાસનો પાક તૈયાર થઇ ગયો હોય અને આવેલા વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

વરસાદથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, લાખો રૂપિયાનો પાક નિષ્ફળ

35 હજાર હેક્ટરમાં મગફળી તથા 17000 કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. રોકડિયા પાકો, મકાઈ, બાજરી સહિતનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આવેલા વરસાદના પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ તો સારો પડ્યો પણ સાથે સાથે પાછોતરા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, ત્યારે જગતનો તાત આશા રાખી રહ્યો છે કે રાજ્ય સરકાર તેમની વહારે આવે અને પાક વિમો ચૂકવવામાં આવે.

વરસાદથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, લાખો રૂપિયાનો પાક નિષ્ફળ

હાલાર પંથકમાં કપાસ અને મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. પાછા વરસાદના કારણે હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી 1લી તારીખથી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી લેવામાં આવશે, ત્યારે જામનગર પંથકના ખેડૂતોની મગફળીમાં નુકશાની જોવા મળી રહી છે.

35 હજાર હેક્ટરમાં મગફળી તથા 17000 કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. રોકડિયા પાકો, મકાઈ, બાજરી સહિતનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આવેલા વરસાદના પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ તો સારો પડ્યો પણ સાથે સાથે પાછોતરા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, ત્યારે જગતનો તાત આશા રાખી રહ્યો છે કે રાજ્ય સરકાર તેમની વહારે આવે અને પાક વિમો ચૂકવવામાં આવે.

વરસાદથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, લાખો રૂપિયાનો પાક નિષ્ફળ

હાલાર પંથકમાં કપાસ અને મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. પાછા વરસાદના કારણે હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી 1લી તારીખથી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી લેવામાં આવશે, ત્યારે જામનગર પંથકના ખેડૂતોની મગફળીમાં નુકશાની જોવા મળી રહી છે.

Intro:
Gj_jmr_01_rain_kgedut_7202728_mansukh

ચોપાલ સાથે છે

જામનગર પથકમાં વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું......લાખો રૂપિયાનો પાક નિષ્ફળ...?


જામનગર પથકમાં ક્યાર વાવાઝોડાની અસરથી સમગ્ર વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે...... જામનગરમાં પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર કરે છે અને હાલ મગફળી તથા કપાસનો પાક તૈયાર થઇ ગયો છે..... અને ઉપરથી વરસાદ ખાબકતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે...

જામનગર પંથકમાં 35 હજાર હેક્ટરમાં મગફળી તથા 17000 કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.... રોકડિયા પાકો મકાઈ બાજરી સહિતના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આ પર વરસાદ ખાબકતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.......

ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ તો સારો પડ્યો પણ સાથે સાથે પાછોતરા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે હજારો હેકટરમાં કરેલું વાવેતર નિષ્ફળ જવાની પ્રીતિમાં છે.... એક બાજુ હજુ પણ જામનગર પંથકના ખેડૂતોને પાક વિમો આપવામાં આવ્યું નથી તો ઉપરથી કુદરતી કહે એટલે કે વરસાદ પડવાથી આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.....

ત્યારે જગતનો તાત આશા રાખી રહ્યો છે કે રાજ્ય સરકાર તેમની વહારે આવ્યા અને પાક વિમો ચૂકવવામાં આવે...... હાલાર પંથકમાં કપાસ અને મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે પાછા વરસાદ ના કારણે હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે.....

આગામી 1લી તારીખથી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી લેવામાં આવશે ત્યારે જામનગર પથકના ખેડૂતોની મગફળીમાં ભારે ડેમેજ જોવા મળી રહ્યો છે.....મગફળી એકદમ કાળી પડી ગઈ છે.....ત્યારે સવાલ એ થાય છે કે માર્કેટ યાર્ડમાં બગડેલી મગફળી સ્વિકારશે સરકાર......Body:મનસુખConclusion:જામનગર
Last Updated : Oct 31, 2019, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.