ETV Bharat / state

જામનગરમાં ચારણ પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની - Prime Minister

જામનગરઃ જિલ્લાના લાખાબાવળ ગામના ચારણ હરજોગભાઈ અને તેમના પત્ની માલીબેન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જાણે આશિર્વાદ રૂપ બનીને આવી દરેક સ્ત્રીને પોતાનુ ઘર હોવાનુ સ્વપ્ન હોય છે. હરજોગભાઈ અને માલીબેન આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિમાં જીવન ગુજરાન ચલાવતા હતા. તેઓ મજુરી કામ અને ઢોર ચારીને ગામની સીમમાં તંબુ બાંધી ને રહેતા હતા. શિયાળાની ઠંડી, ઉનાળાનો ભરપુર તાપ અને ચોમાસાની ઋતુમાં વરસાદ, કાદવ-કીચડ તથા જીવ-જંતુઓના ત્રાસ સહન કરી નેસના ઝુપડામાં રહેતા હતા.

જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની
author img

By

Published : Jul 7, 2019, 5:19 PM IST

લાખાબાવળ ગામમાં એક ગ્રામસભાનું આયોજન થતા તેઓને જાણ થવાથી તેઓએ તેમાં હાજરી આપી અને સરકારશ્રી તરફથી હાજર રહેલા પ્રતિનિધિએ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ વિષે માહિતી આપી હતી. જે મુજબ સરકારના પ્રતિનિધિ પાસે તેઓએ તેમને લાભ મળી શકે કે કેમ? તે તપાસ કરાવતા આ આવાસ યોજનાનો લાભ તેમને મળી શકે છે તેમ જણાયું હતું. જેથી તેઓને સરકારના પ્રતિનિધિ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ બની તેઓના આંગણે આવેલ હતા તેવુ તેમની લાગણી પરથી અનુભવાયેલુ. ત્યારબાદ તેઓ દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો પુરા પાડતા તેઓને આ આવાસનો લાભ વર્ષ ૨૦૧૮-૧૯માં આપેલ હતા.

જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની
જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની

જેમાં તેઓને સરકારશ્રીના પ્રતિનિધિએ કડિયા તથા જરૂરી તમામ ચીજ વસ્તુઓથી મદદ કરી હતી અને તેઓને ફાળવવામાં આવેલ આવાસ ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન તથા ટાઈપોલોજી મુજબ બે રૂમ, રસોડું અને શૌચાલય સાથે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરેલ હતું. જેથી તેઓ તથા તેમનો ચારણ પરિવાર ખૂબ જ ખૂશ છે અને તેમના જણાવ્યાં મુજબ તેઓ, હવે કોઈ પણ ઋતુમાં તેઓ તથા તેમનો પરિવાર કોઈ પણ પ્રકારની કુદરતી પરીસ્થિતીમાં તેમજ દરેક ઋતુમાં પરેશાન થયા વિના કુટુંબ કબીલા સાથે આરામથી રહી શકીએ છે.

જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની
જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની

લાખાબાવળ ગામમાં એક ગ્રામસભાનું આયોજન થતા તેઓને જાણ થવાથી તેઓએ તેમાં હાજરી આપી અને સરકારશ્રી તરફથી હાજર રહેલા પ્રતિનિધિએ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ વિષે માહિતી આપી હતી. જે મુજબ સરકારના પ્રતિનિધિ પાસે તેઓએ તેમને લાભ મળી શકે કે કેમ? તે તપાસ કરાવતા આ આવાસ યોજનાનો લાભ તેમને મળી શકે છે તેમ જણાયું હતું. જેથી તેઓને સરકારના પ્રતિનિધિ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ બની તેઓના આંગણે આવેલ હતા તેવુ તેમની લાગણી પરથી અનુભવાયેલુ. ત્યારબાદ તેઓ દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો પુરા પાડતા તેઓને આ આવાસનો લાભ વર્ષ ૨૦૧૮-૧૯માં આપેલ હતા.

જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની
જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની

જેમાં તેઓને સરકારશ્રીના પ્રતિનિધિએ કડિયા તથા જરૂરી તમામ ચીજ વસ્તુઓથી મદદ કરી હતી અને તેઓને ફાળવવામાં આવેલ આવાસ ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન તથા ટાઈપોલોજી મુજબ બે રૂમ, રસોડું અને શૌચાલય સાથે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરેલ હતું. જેથી તેઓ તથા તેમનો ચારણ પરિવાર ખૂબ જ ખૂશ છે અને તેમના જણાવ્યાં મુજબ તેઓ, હવે કોઈ પણ ઋતુમાં તેઓ તથા તેમનો પરિવાર કોઈ પણ પ્રકારની કુદરતી પરીસ્થિતીમાં તેમજ દરેક ઋતુમાં પરેશાન થયા વિના કુટુંબ કબીલા સાથે આરામથી રહી શકીએ છે.

જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની
જામનગરમાં ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના આશિર્વાદ રૂપ બની
Intro:
GJ_JMR_03_07JULY_PM AAVAS_7202728_MANSUKH

Photo story

જામનગરના લાખાબાવળ ગામના ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) આશિર્વાદ રૂપ બની


જામનગરના લાખાબાવળ ગામના ચારણ હરજોગભાઈ અને તેમના પત્ની માલીબેન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જાણે આશિર્વાદ રૂપ બનીને આવી દરેક સ્ત્રીને પોતાનુ ઘર હોવાનુ સ્વપ્ન હોય છે. હરજોગભાઈ અને માલીબેન આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિમાં જીવન ગુજરાન ચલાવતા હતા. તેઓ મજુરી કામ અને ઢોર ચારીને ગામની સીમમાં તંબુ બાંધી ને રહેતા હતા. શિયાળાની ઠંડી, ઉનાળાનો ભરપુર તાપ અને ચોમાસાની ઋતુમાં વરસાદ, કાદવ-કીચડ તથા જીવ-જંતુઓના ત્રાસ સહન કરી નેસના ઝુપડામાં રહેતા હતા. એવા સંજોગોમાં અચાનક ગામમાં એક ગ્રામસભાનું આયોજન થતા તેઓને જાણ થવાથી તેઓએ તેમાં હાજરી આપી અને સરકારશ્રી તરફથી હાજર રહેલા પ્રતિનિધિએ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ વિષે માહિતી આપી હતી. જે મુજબ સરકારના પ્રતિનિધિ પાસે તેઓએ તેમને લાભ મળી શકે કે કેમ ? તે તપાસ કરાવતા આ આવાસ યોજનાનો લાભ તેમને મળી શકે છે તેમ જણાયું હતું. જેથી તેઓને સરકારના પ્રતિનિધિ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ બની તેઓના આંગણે આવેલ હતા તેવુ તેમની લાગણી પરથી અનુભવાયેલુ. ત્યારબાદ તેઓ દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો પુરા પાડતા તેઓને આ આવાસનો લાભ વર્ષ ૨૦૧૮-૧૯માં આપેલ હતા. જેમાં તેઓને સરકારશ્રીના પ્રતિનિધિએ કડિયા તથા જરૂરી તમામ ચીજ વસ્તુઓથી મદદ કરી હતી અને તેઓને ફાળવવામાં આવેલ આવાસ ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન તથા ટાઈપોલોજી મુજબ બે રૂમ, રસોડું અને શૌચાલય સાથે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરેલ હતું. જેથી તેઓ તથા તેમનો ચારણ પરિવાર ખૂબ જ ખૂશ છે અને તેમના જણાવ્યાં મુજબ તેઓ, હવે કોઈ પણ ઋતુમાં તેઓ તથા તેમનો પરિવાર કોઈ પણ પ્રકારની કુદરતી પરીસ્થિતીમાં તેમજ દરેક ઋતુમાં પરેશાન થયા વિના કુટુંબ કબીલા સાથે આરામથી રહી શકીએ છે.Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.