ETV Bharat / state

જામનગરમાં ભારે વરસાદના પગલે ગામડાઓ બેટમાં ફેરવાયા

author img

By

Published : Aug 11, 2019, 4:09 PM IST

જામનગરઃ જામનગર પંથકમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા, પીઠડ, માધાપર, લતીપર સહિતના ગામમાં પાણી ભરાયા છે. મહત્વનું છે કે, જે ગામમાં પાણી ભરાયું છે તે ગામમાં અગાઉ નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું.

heavy rains in jamnagar

જામનગર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતું આજી-1 ડેમમાંથી સતત નર્મદાનું પાણી છોડવામાં આવતું હતું. જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બાલંભા, પીઠળ અને માધાપર ગામ બેટમાં ફેરવાયા હતા. ભારે વરસાદના કારણે આ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક NDRFની ટીમને બોલાવવામાં આવી હતી અને રાતભર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગરમાં ભારે વરસાદ

મહત્વનું છે કે, જોડિયા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં અગાઉ છોડવામાં આવેલા નર્મદાનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી બંને ભેગા થતા પાણીનો પ્રવાહ સતત વધ્યો હતો અને ત્રણથી ચાર ગામમાં બેટમાં ફેરવાયા હતા.

જામનગર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતું આજી-1 ડેમમાંથી સતત નર્મદાનું પાણી છોડવામાં આવતું હતું. જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બાલંભા, પીઠળ અને માધાપર ગામ બેટમાં ફેરવાયા હતા. ભારે વરસાદના કારણે આ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક NDRFની ટીમને બોલાવવામાં આવી હતી અને રાતભર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગરમાં ભારે વરસાદ

મહત્વનું છે કે, જોડિયા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં અગાઉ છોડવામાં આવેલા નર્મદાનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી બંને ભેગા થતા પાણીનો પ્રવાહ સતત વધ્યો હતો અને ત્રણથી ચાર ગામમાં બેટમાં ફેરવાયા હતા.

Intro:Gj_jmr_01_nramda_pani_av_7202728_mansukh

જામનગર માટે નર્મદાનું નીર અભિશાપરૂપ બન્યું....જાણો કેમ?

જામનગર પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.... ભારે વરસાદ પડવાના કારણે જોડિયા તાલુકાના બાલંભા પીઠડ માધાપર લતીપર સહિતના ગામમાં પાણી ભરાયા છે.... મહત્વનું છે કે જે ગામમાં પાણી ભરાયું છે તે ગામમાં અગાઉ નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું.... જામનગર જિલ્લાને પીવાના પાણી પૂરું પાડતું આજી 1 માંથી સતત નર્મદાનું પાણી છોડવામાં આવતું હતું......

આમ તો જામનગર જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.... છતાં પણ બાલંભા પીઠળ અને માધાપર ગામ બેટમાં ફેરવાયા હતા.... અને સંપર્ક વિહોણા બન્યા હતા.. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક એન.ડી.આર.એફ ની ટીમને બોલાવવામાં આવી હતી અને રાતભર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું..

અગત્યની વાત તો એ છે કે જોડીયા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં અગાઉ છોડવામાં આવેલ નર્મદાનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી બંને ભેગા થતાં પાણીનો પ્રવાહ સતત વધ્યો હતો અને ત્રણથી ચાર ગામમાં બેટમાં ફેરવાયા હતા.....


Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.