ETV Bharat / state

CM રુપાણીએ બિન-સચિવાલયની પરીક્ષા ફરી લેવાશે તેવા આપ્યાં સંકેત - CM discusses non-secretarial examination

અમદાવાદઃ રાજ્યમાં બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલે ગુજરાત પોલીસ દ્વારા કુલ 6 આરોપીઓની કરવામાં આવેલી ધરપકડ મુદ્દે ગુજરાત પોલીસના CM એ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, ગેરરીટીને સાંખી લેવાશે નહીં. 5 વર્ષના શાસનમાં માત્ર પરીક્ષામાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે. તેની સામે સરકારે લાખો લોકોની ભરતી કરી છે.

ahemdabad
CMએ બિન-સચિવાલયની પરીક્ષા ફરીવાર લેવાના સંકેત આપ્યા
author img

By

Published : Dec 25, 2019, 11:47 PM IST

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જેમાં તથ્યો બહાર આવ્યા હતા અને તેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ સમગ્ર ષડયંત્રમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કોંગ્રેસી કાર્યકર્તા પણ સામેલ છે.

CMએ બિન-સચિવાલયની પરીક્ષા ફરીવાર લેવાના સંકેત આપ્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર વિકાસ લક્ષી કાર્યો અને સેવાઓમાં કટિબદ્ધ છે. આવનાર દિવસોમાં બિન સચિવાલયની પરીક્ષા ફરીવાર લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જેમાં તથ્યો બહાર આવ્યા હતા અને તેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ સમગ્ર ષડયંત્રમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કોંગ્રેસી કાર્યકર્તા પણ સામેલ છે.

CMએ બિન-સચિવાલયની પરીક્ષા ફરીવાર લેવાના સંકેત આપ્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર વિકાસ લક્ષી કાર્યો અને સેવાઓમાં કટિબદ્ધ છે. આવનાર દિવસોમાં બિન સચિવાલયની પરીક્ષા ફરીવાર લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

Intro:રાજ્યમાં બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલે ગુજરાત પોલીસ દ્વારા કુલ 6 આરોપીઓની કરવામાં આવેલી ધરપકડ મુદ્દે ગુજરાત પોલીસના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ગેરરીટીને સાંખી લેવાશે નહિ. 5 વર્ષના શાસનમાં માત્ર પરીક્ષામાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે તેની સામે સરકારે લાખો લોકોની ભરતી કરી છે.


Body:બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી જેમાં તથ્યો બહાર આવ્યા હતા અને તેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ સમગ્ર ષડયંત્રમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં કોંગ્રેસી કાર્યકર્તા લકી પણ સામેલ છે.


Conclusion:મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સરકાર વિકાસ લક્ષી કાર્યો અને સેવાઓમાં કટિબદ્ધ છે. આવનાર દિવસોમાં બિન સચિવાલય ની પરીક્ષા ફરીવાર લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

બાઈટ - વિજય રૂપાણી, મુખ્યપ્રધાન, ગુજરાત
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.