જામનગરમાં અયોધ્યા રામ મંદિર ચુકાદાને લઈ કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ચુકાદાને લઇને જિલ્લાભરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના 15 જેટલા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.
જામનગરમાં અયોધ્યા રામ મંદિર ચુકાદા પર શાંતિ જાળવવા તંત્રની લોકોને અપીલ - Jamnagar latest news
જામનગર: અયોધ્યા રામ મંદિર ચુકાદા મામલે જામનગરમાં જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કેલેક્ટરે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જનતાને અપિલ કરી છે.
rerer
જામનગરમાં અયોધ્યા રામ મંદિર ચુકાદાને લઈ કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ચુકાદાને લઇને જિલ્લાભરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના 15 જેટલા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.
Intro:Gj_jmr_01_ramjanm_avb_7202728_mansukh
જામનગર : અયોધ્યા રામ મંદિર ચુકાદા પર લોકોએ શાંતિ અને સૌહાર્દ જાળવવા તંત્રની અપીલ
બાઈટ:એસ રવીશકર,જિલ્લા કલેક્ટર
જામનગર : અયોધ્યા રામ મંદિર ચુકાદાનો મામલો પર આજ રોજ જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી...
ખાસ કરીને ચુકાદાને લઇને જિલ્લાભરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.....અને શહેરના 15 જેટલા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.....
તો SRP અને પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે....સોશિયલ મિડીયાનો દુરઉપયોગ ન કરવા તંત્રની અપીલ કરવામા આવી છે....સાથે સાથે જામનગર શહેરમા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે..
તંત્ર દ્વારા ખાસ કવિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે...અને એક ખાસ ફોર્સ ગાંધીનગર થી બોલાવવામાં આવી છે..
Body:MnsukhConclusion:Jamnagar
જામનગર : અયોધ્યા રામ મંદિર ચુકાદા પર લોકોએ શાંતિ અને સૌહાર્દ જાળવવા તંત્રની અપીલ
બાઈટ:એસ રવીશકર,જિલ્લા કલેક્ટર
જામનગર : અયોધ્યા રામ મંદિર ચુકાદાનો મામલો પર આજ રોજ જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી...
ખાસ કરીને ચુકાદાને લઇને જિલ્લાભરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.....અને શહેરના 15 જેટલા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.....
તો SRP અને પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે....સોશિયલ મિડીયાનો દુરઉપયોગ ન કરવા તંત્રની અપીલ કરવામા આવી છે....સાથે સાથે જામનગર શહેરમા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે..
તંત્ર દ્વારા ખાસ કવિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે...અને એક ખાસ ફોર્સ ગાંધીનગર થી બોલાવવામાં આવી છે..
Body:MnsukhConclusion:Jamnagar