ગાંધીનગર: રૂપાલ ગામમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પાંડવો કાળથી પલ્લી કાઢવામાં આવે છે. હજારો લોકો પલ્લીનાં દર્શનાર્થે આવતા હોય છે અને લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલ ગામમાં એક પ્રકારે ઘીની નદીઓ વહેતી જોવા મળતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે પલ્લીની પરંપરા ચાલુ રાખવી કે, તોડવી તેનો નિર્ણય તંત્રના અધિકારીઓ અને મંદિરના કમિટી મેમ્બરો સાથે બેઠક બાદ યોજાયા બાદ આખરી નિર્ણય લેવાશે.
રૂપાલમાં માતાજીની પલ્લી નીકળશે કે નહીં? તંત્ર અને મંદિર કમિટી સાથે બેઠક બાદ લેવાશે નિર્ણય - વરદાયિની માતા મંદિર ટ્રસ્ટના મેનેજર
ગાંધીનગર પાસેના રૂપાલ ગામમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી પાંડવો કાળથી કાઢવામાં આવે છે. હજારો લોકો પલ્લીનાં દર્શનાર્થે આવતા હોય છે અને લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલ ગામમાં એક પ્રકારે ઘીની નદીઓ વહેતી જોવા મળતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે પલ્લીની પરંપરા ચાલુ રાખવી કે, બંધ તેનો નિર્ણય તંત્રના અધિકારીઓ અને મંદિરના કમિટી મેમ્બરો સાથે બેઠક બાદ લેવામાં આવશે.
વિરદાયી માતાજીની પલ્લી
ગાંધીનગર: રૂપાલ ગામમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પાંડવો કાળથી પલ્લી કાઢવામાં આવે છે. હજારો લોકો પલ્લીનાં દર્શનાર્થે આવતા હોય છે અને લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલ ગામમાં એક પ્રકારે ઘીની નદીઓ વહેતી જોવા મળતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે પલ્લીની પરંપરા ચાલુ રાખવી કે, તોડવી તેનો નિર્ણય તંત્રના અધિકારીઓ અને મંદિરના કમિટી મેમ્બરો સાથે બેઠક બાદ યોજાયા બાદ આખરી નિર્ણય લેવાશે.