ETV Bharat / state

જમાદાર જુગારકાંડમા પેથાપુર પોલીસ સ્ટેશનના PSIનો ભોગ લેવાયો? 18ની સામૂહિક બદલી

ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 18 પીએસઆઇની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમાં જમાદાર જુગાર કાંડ વિસ્તારના પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈનો પણ ભોગ લેવાયો હોય તેવી ચર્ચા સાંભળવા મળી રહી છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈને એલસીબી 1માં લીવ રિઝર્વ તરીકે મૂકવામાં આવ્યા છે.

author img

By

Published : Jul 28, 2020, 10:03 PM IST

18 PSIની સામૂહિક બદલી
18 PSIની સામૂહિક બદલી

ગાંધીનગર: રાજ્યમાં બદલીઓનો દોર ધીરે-ધીરે શરૂ થયું છે ત્યારે જિલ્લાઓમાં પણ બદલીઓ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિબંધ બદલીનો ગંજીફો ચીપવામાં આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના 18 પીએસઆઇની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમા આઠ મહિલા પીએસઆઇનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગુનામાં પકડાયેલા જમાદારના જુગારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી બજાવનાર મહિલા પી.એસ.આઇ એ.જી. એનુંરકરનો ભોગ લેવાયો છે.

18 PSIની સામૂહિક બદલી
18 PSIની સામૂહિક બદલી
પેથાપુરના મહિલા પીએસઆઈને એલસીબી એકમાં લીવ રિઝર્વ તરીકે મૂકવામાં આવ્યા છે. બીજી તરફ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શ્રીમતી એ જે શાહની રખિયાલ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં બદલીઓનો દોર ધીરે-ધીરે શરૂ થયું છે ત્યારે જિલ્લાઓમાં પણ બદલીઓ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિબંધ બદલીનો ગંજીફો ચીપવામાં આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના 18 પીએસઆઇની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમા આઠ મહિલા પીએસઆઇનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગુનામાં પકડાયેલા જમાદારના જુગારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી બજાવનાર મહિલા પી.એસ.આઇ એ.જી. એનુંરકરનો ભોગ લેવાયો છે.

18 PSIની સામૂહિક બદલી
18 PSIની સામૂહિક બદલી
પેથાપુરના મહિલા પીએસઆઈને એલસીબી એકમાં લીવ રિઝર્વ તરીકે મૂકવામાં આવ્યા છે. બીજી તરફ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શ્રીમતી એ જે શાહની રખિયાલ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.