ETV Bharat / state

રાજ્ય સરકાર 8 ટકા સુધી ભીની મગફળી પણ ખરીદશે - rajy sarkar karse magfali ni kharidi

ગાંધીનગરઃ  રાજ્યમાં ક્યાર અને મહા વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ થયો છે. વરસાદી આંકડા પ્રમાણે રાજ્યનાં 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. જેમાં ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 8 ટકા સુધી ભીની રહેલી મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર ભીની થયેલ મગફળી ખરીદી કરશે, 8% ભેજ હોય તેવી જ મગફળી ખરીદાશે
author img

By

Published : Nov 2, 2019, 2:42 PM IST

રાજ્યમાં એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 23.26 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર 8 ટકા સુધી ભીની મગફળી પણ ખરીદશે

કુલ 9 જિલ્લાના 115 ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલી મગફળી ભીની થઈ ગઈ હતી. રાજ્ય સરકારે હવે ખેડૂતોને ધ્યાનમાં લઈને જે ખેડૂતોની મગફળી 8 ટકા જેટલી ભીની હશે તો પણ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આ માટે ખેડૂતોને ખાસ 18 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી આવી 8 ટકા સુધી ભીની મગફળી ખરીદવામાં આવશે. આમ રાજ્ય સરકારે ભીની મગફળી ખરીદવા માટે ખાસ 5 દિવસની અલગ ફાળવણી કરવામાં આવી છે.

રાજ્યમાં એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 23.26 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર 8 ટકા સુધી ભીની મગફળી પણ ખરીદશે

કુલ 9 જિલ્લાના 115 ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલી મગફળી ભીની થઈ ગઈ હતી. રાજ્ય સરકારે હવે ખેડૂતોને ધ્યાનમાં લઈને જે ખેડૂતોની મગફળી 8 ટકા જેટલી ભીની હશે તો પણ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આ માટે ખેડૂતોને ખાસ 18 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી આવી 8 ટકા સુધી ભીની મગફળી ખરીદવામાં આવશે. આમ રાજ્ય સરકારે ભીની મગફળી ખરીદવા માટે ખાસ 5 દિવસની અલગ ફાળવણી કરવામાં આવી છે.

Intro:Approved by panchal sir


રાજ્યમાં ક્યાર અને મહા વાવાઝોડા ને કારણે કમોસમી વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નું સારું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે વરસાદી આંકડા જોવા જઈએ રાજ્યનાં 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કમોસમી વરસાદ ને કારણે અનેક ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. જેમાં ખેડૂતો ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 8 ટકા સુધી ભીની રહેલ મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. Body:રાજ્યમાં એક નવેમ્બર થી ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 23.26 મેંટ્રિક ટન મગફળી ની ખરીદી કરવામાં આવી હતી. કુલ 9 જિલ્લાના 115 ખેડૂતોએ મગફળી નું કર્યું વેચાણ કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલ મગફળી ભીની થઈ ગઈ હતી પરંતુ રાજ્ય સરકારે હવે ખેડૂતો ને ધ્યાનમાં લઈને જે ખેડૂતોની મગફળી ૮ ટકા જેટલી ભીની હશે તેવી જ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે જ્યારે આ માટે ખેડૂતોને ખાસ 18 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી આવી ૮ ટકા સુધી ભૂમિ મગફળી ખરીદવામાં આવશે આમ રાજ્ય સરકારે ભીની મગફળી ખરીદવા માટે ખાસ 5 દિવસ ની અલગ ફાળવણી કરવામાં આવી છે.

બાઈટ... સંજય મોદી (જનરલ ડિરેકટર)Conclusion:આમ કમોસમી વરસાદ ને કારણે અનેક જગ્યાએ ખેડૂતોની મગફળી ભીની થઇ ગઇ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય થી ખેડૂતોમાં એક સંતોષ થયો છે. જ્યારે મગફળી ને સૂકી કરવા માટે પણ રાજ્ય સરકાર હજુ રાહત આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.