ETV Bharat / state

કોંગ્રેસના નેતાઓની પાર્ટી ચલાવવાની શક્તિ ના હોય તો ગુજરાત યૂનિટ બંધ કરી દે: જીતુ વાઘાણી

author img

By

Published : Mar 16, 2020, 4:52 PM IST

Updated : Mar 16, 2020, 6:57 PM IST

રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચના રોજ યોજાવા જઇ રહી છે, ત્યારે કોંગ્રેસના 5 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. હજૂ પણ કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો નવાઈ નહીં. જેથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસ પોતાની મેળે તૂટી રહી છે અને ભાજપ પર ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના નેતાઓની પાર્ટી ચલાવવાની શક્તિ ના હોય તો ગુજરાત યુનિટ બંધ કરી દે : જીતુ વાઘાણી
કોંગ્રેસના નેતાઓની પાર્ટી ચલાવવાની શક્તિ ના હોય તો ગુજરાત યુનિટ બંધ કરી દે : જીતુ વાઘાણી

ગાનધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, હારેલા કોંગ્રેસના ઉમેદવારોને પ્રજા ચૂંટતી નથી, ત્યારે તેવા મોટા નેતાઓને રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. હું તેમને કહેવા માગું છું કે, જો કોંગ્રેસ પોતાની પાર્ટી ચલાવી શકતી ન હોય તો ગુજરાત યુનિટને તાળું મારી દેે.

કોંગ્રેસના નેતાઓની પાર્ટી ચલાવવાની શક્તિ ના હોય તો ગુજરાત યુનિટ બંધ કરી દે : જીતુ વાઘાણી

ગાનધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, હારેલા કોંગ્રેસના ઉમેદવારોને પ્રજા ચૂંટતી નથી, ત્યારે તેવા મોટા નેતાઓને રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. હું તેમને કહેવા માગું છું કે, જો કોંગ્રેસ પોતાની પાર્ટી ચલાવી શકતી ન હોય તો ગુજરાત યુનિટને તાળું મારી દેે.

કોંગ્રેસના નેતાઓની પાર્ટી ચલાવવાની શક્તિ ના હોય તો ગુજરાત યુનિટ બંધ કરી દે : જીતુ વાઘાણી
Last Updated : Mar 16, 2020, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.