ETV Bharat / state

ગુજરાતમાં ટાટા કેમિકલ્સ મીઠાપુરની એર સ્ટ્રીપનો હવાઈ મથક તરીકે વિકાસ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ટાટા કેમિકલ્સ મીઠાપુરની એર સ્ટ્રીપનો હવાઈ મથક તરીકે વિકાસ કરવામાં આવશે. ગુજરાત સરકારે કરેલા MOU હેઠળ રાજ્યમાં કુલ 11 હવાઈ પટ્ટીઓને આ કનેક્ટીવિટી સ્કીમ અંતર્ગત વિકસાવવા કેન્દ્ર સરકારે અગાઉ મંજૂરી આપી હતી.

author img

By

Published : May 8, 2019, 11:30 PM IST

ફાઇલ ફોટો

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે કરેલા MOU હેઠળ રાજ્યમાં કુલ 11 હવાઈ પટ્ટીઓને આ કનેક્ટીવિટી સ્કીમ અંતર્ગત વિકસાવવા કેન્દ્ર સરકારે અગાઉ મંજૂરી આપી હતી. હવે મીઠાપુરની ટાટા કેમિકલ્સની એર સ્ટ્રીપનો પણ RCS અન્વયે વિકાસ કરવા ભારત સરકાર રુપિયા 29.97 કરોડ ફાળવવાની છે.

આ MOU થવાને કારણે હવે પવિત્ર યાત્રાધામ દ્વારકા તેમજ સૌરાષ્ટ્રના અન્ય યાત્રા ધામોમાં આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓને હવાઈ માર્ગે પહોંચવાની સુવિધા મળી રહે તેવા ધ્યેય સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને ટાટા કેમિકલ્સ મીઠાપુરની આ એર સ્ટ્રીપનો આર.સી.એસ હેઠળ એરપોર્ટ તરીકે વિકાસ કરશે.

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે કરેલા MOU હેઠળ રાજ્યમાં કુલ 11 હવાઈ પટ્ટીઓને આ કનેક્ટીવિટી સ્કીમ અંતર્ગત વિકસાવવા કેન્દ્ર સરકારે અગાઉ મંજૂરી આપી હતી. હવે મીઠાપુરની ટાટા કેમિકલ્સની એર સ્ટ્રીપનો પણ RCS અન્વયે વિકાસ કરવા ભારત સરકાર રુપિયા 29.97 કરોડ ફાળવવાની છે.

આ MOU થવાને કારણે હવે પવિત્ર યાત્રાધામ દ્વારકા તેમજ સૌરાષ્ટ્રના અન્ય યાત્રા ધામોમાં આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓને હવાઈ માર્ગે પહોંચવાની સુવિધા મળી રહે તેવા ધ્યેય સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને ટાટા કેમિકલ્સ મીઠાપુરની આ એર સ્ટ્રીપનો આર.સી.એસ હેઠળ એરપોર્ટ તરીકે વિકાસ કરશે.


R_GJ_AHD_21_08_MAY_2019_DOMESTIC_AIR_SERVICE_PHOTO_STORY_PARTH_JANI_GANDHINAGAR

પ્લેન ના ફોટા ઉપયોગ કરવા

ગુજરાતમાં ટાટા કેમિકલ્સ મીઠાપુરની એર સ્ટ્રીપનો હવાઈ મથક તરીકે વિકાસ કરવામાં આવશે.

 ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે કરેલા એમ.ઓ.યુ અન્વયે રાજ્યમાં કુલ ૧૧ હવાઈ પટ્ટીઓને આ કનેક્ટીવીટી સ્કીમ અંતર્ગત વિકસાવવા કેન્દ્ર સરકારે અગાઉ મંજૂરી આપી હતી. હવે મીઠાપુરની ટાટા કેમિકલ્સની અેર સ્ટ્રીપનો પણ આર.સી.અેસ અન્વયે વિકાસ કરવા ભારત સરકાર રુ.૨૯.૯૭ કરોડ ફાળવવાની છે.

આ એમઓયુ થવાને કારણે હવે  પવિત્ર યાત્રાધામ દ્વારકા તેમજ  સૌરાષ્ટ્ર ના અન્ય યાત્રા ધર્મોમાં આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓને હવાઈ માર્ગે  પહોંચવાની સુવિધા મળી રહે તેવા ધ્યેય સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને ટાટા કેમિકલ્સ મીઠાપુરની આ એર સ્ટ્રીપનો આર.સી.અેસ અન્વયે એરપોર્ટ તરીકે વિકાસ કરશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.