ETV Bharat / state

ગાંધીનગરમાં રીક્ષા ડ્રાઈવરે શરુ કર્યો 'શિક્ષા'યજ્ઞ - Rickshaw

ગાંધીનગરઃ પાટનગરના સાધારણ રીક્ષા ડ્રાઈવરે અસાધારણ કામ શરુ કર્યુ છે. માત્ર ત્રણ ચોપડી ભણેલા આ રીક્ષાચાલક શિક્ષણ મેળવવાનું સપનુ તો પુરુ ન કરી શક્યા. પરંતુ તેમણે અનેક ગરીબ બાળકોના સપનાને પાંખ આપવાનું ભગીરથ કામ ઉપાડ્યુ છે. ઝૂંપડપટ્ટીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાના યજ્ઞમાં તેમને અન્ય બે શિક્ષકોનો પણ સહકાર સાંપડ્યો છે. જાહેરમાં જ ખુલ્લા આકાશની નીચે શરુ થયેલુ આ વિદ્યામંદિર મોંઘી શિક્ષણવ્યવસ્થા સામે સણસણતો તમાચો છે.

gandhinagar
author img

By

Published : Aug 26, 2019, 11:32 PM IST

Updated : Aug 26, 2019, 11:49 PM IST

ગાંધીનગરના પ્રભુભાઈ કબીરા વ્યવસાયે રીક્ષાચાલક છે. પરંતુ કર્મે તેઓ શિક્ષણવિદ્દ, કર્મશીલથી ઉણા ઉતરતા નથી. મોંઘવારીની મહામારીમાં રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરવું કઠિન છે. સવારથી સાંજ સુધી રીક્ષા ચલાવે ત્યારે માંડ બે સમયના ભોજનની વ્યવસ્થા થઈ શકે. આવી અભાવવાળી જીંદગીમાં સમય કાઢીને એવુ કામ શરુ કર્યુ છે. જે અનેક પરિવારના જીવનમાં અજવાળુ પાથરશે. ત્રણ ચોપડી ભણેલા પ્રભુભાઈએ ગરીબ બાળકોનું શિક્ષણ મેળવવાનું સપનું સાકાર કરવા શાળા શરુ કરી છે. બાળકોને ભણાવવા માટે તેમનું ઘર સાંકડુ પડયુ તો જાહેર માર્ગ ઉપર જ શરુ કર્યુ શિક્ષણ આપવાનું કાર્ય.

પાટનગરમાં રીક્ષા ડ્રાઈવરે શરુ કર્યો 'શિક્ષા'યજ્ઞ

પ્રભુભાઈ જણાવે છે કે, ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાના બિજ ચાર વર્ષ પહેલા રોપાયા હતાં. તેમણે આ વાત તેમના પરિચિત અને સચિવાલયમાં કામ કરતા હસુમતીબેનને આ વિચાર કહ્યો. કાર્ય અઘરુ હતું પણ ઉત્તમ હતું એટલે હસુમતીબહેને છોકરાંઓ ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી.

હસુમતી બહેને કહ્યુ હતું કે, તેઓ ત્રણ વર્ષથી અહીં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ઝુપડપટ્ટીના બાળકો સારી શાળામાં ભણી શકતા નથી. તેમનો પાયો કમજોર ન રહી જાય તે માટે 1 થી 8 ધોરણના બાળકોને શિક્ષણ આપે છે. સચિવાલયની નોકરી કર્યા પછી સાંજના સમયે તેઓ આ કામ કરે છે.

શિક્ષણના આ યજ્ઞમાં નિવૃત શિક્ષક વિરેન્દ્રભાઈ મોદીએ ત્રણ વર્ષ પહેલા યોગદાન આપવાનું શરુ કર્યુ હતું. નિવૃતિને પ્રવૃતિમય બનાવવાના ઉદ્દેશથી તેઓએ પણ શિક્ષણકાર્યમાં જોતરાયા હતાં. રીક્ષા ડ્રાઈવરને આવેલો વિચાર એવી રીતે વિસ્તર્યો કે આજે 50 થી વધુ બાળકો મફતમાં શિક્ષણ મેળવી શકે છે. અભ્યાસ કરાવવાની સાથે શિક્ષણ માટે જરુરી નાની-મોટી ચીજ-વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. પ્રભુભાઈ દરેક બાળકના ઘર સુધી રીક્ષા લઈને તેમને લેવા જાય છે અને મુકવા જાય છે.

રાજધાની ગાંધીનગરના સેક્ટર 3માં શોપિંગ સેન્ટરની પાસે ખુલ્લામાં આ શિક્ષા યજ્ઞ ચાલી રહ્યો છે. જે ગુજરાતની શિક્ષણનીતિ પર સવાલ ઉભા કરે છે. સરળ, સસ્તા છતાં ઉત્તમ શિક્ષણની પહોંચ સચિવો જ્યાં બેસે છે તેના આસપાસના વિસ્તાર સુઘી પણ અસરકારક રીતે પહોંચી નથી. તેનુ આ સટીક ઉદાહરણ છે. પરંતુ સરકાર જ બધુ કરે તેવી અપેક્ષાએ આંદોલનો કરવા કરતાં સ્વપ્રયત્ન થકી સમાજ ઘડતરમાં યોગદાન આપવું એ નૈતિક ફરજ છે. ગરીબ પરિવારના બાળકને ક્યારેય રીક્ષા ચલાવવાની ફરજ ન પડે તેવા સાદા વિચારથી શરુ થયેલુ આ કાર્ય આ પ્રશંસાને પાત્ર બન્યુ છે.

દિલીપ પ્રજાપતિનો વિશેષ અહેવાલ

ગાંધીનગરના પ્રભુભાઈ કબીરા વ્યવસાયે રીક્ષાચાલક છે. પરંતુ કર્મે તેઓ શિક્ષણવિદ્દ, કર્મશીલથી ઉણા ઉતરતા નથી. મોંઘવારીની મહામારીમાં રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરવું કઠિન છે. સવારથી સાંજ સુધી રીક્ષા ચલાવે ત્યારે માંડ બે સમયના ભોજનની વ્યવસ્થા થઈ શકે. આવી અભાવવાળી જીંદગીમાં સમય કાઢીને એવુ કામ શરુ કર્યુ છે. જે અનેક પરિવારના જીવનમાં અજવાળુ પાથરશે. ત્રણ ચોપડી ભણેલા પ્રભુભાઈએ ગરીબ બાળકોનું શિક્ષણ મેળવવાનું સપનું સાકાર કરવા શાળા શરુ કરી છે. બાળકોને ભણાવવા માટે તેમનું ઘર સાંકડુ પડયુ તો જાહેર માર્ગ ઉપર જ શરુ કર્યુ શિક્ષણ આપવાનું કાર્ય.

પાટનગરમાં રીક્ષા ડ્રાઈવરે શરુ કર્યો 'શિક્ષા'યજ્ઞ

પ્રભુભાઈ જણાવે છે કે, ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાના બિજ ચાર વર્ષ પહેલા રોપાયા હતાં. તેમણે આ વાત તેમના પરિચિત અને સચિવાલયમાં કામ કરતા હસુમતીબેનને આ વિચાર કહ્યો. કાર્ય અઘરુ હતું પણ ઉત્તમ હતું એટલે હસુમતીબહેને છોકરાંઓ ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી.

હસુમતી બહેને કહ્યુ હતું કે, તેઓ ત્રણ વર્ષથી અહીં બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ઝુપડપટ્ટીના બાળકો સારી શાળામાં ભણી શકતા નથી. તેમનો પાયો કમજોર ન રહી જાય તે માટે 1 થી 8 ધોરણના બાળકોને શિક્ષણ આપે છે. સચિવાલયની નોકરી કર્યા પછી સાંજના સમયે તેઓ આ કામ કરે છે.

શિક્ષણના આ યજ્ઞમાં નિવૃત શિક્ષક વિરેન્દ્રભાઈ મોદીએ ત્રણ વર્ષ પહેલા યોગદાન આપવાનું શરુ કર્યુ હતું. નિવૃતિને પ્રવૃતિમય બનાવવાના ઉદ્દેશથી તેઓએ પણ શિક્ષણકાર્યમાં જોતરાયા હતાં. રીક્ષા ડ્રાઈવરને આવેલો વિચાર એવી રીતે વિસ્તર્યો કે આજે 50 થી વધુ બાળકો મફતમાં શિક્ષણ મેળવી શકે છે. અભ્યાસ કરાવવાની સાથે શિક્ષણ માટે જરુરી નાની-મોટી ચીજ-વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. પ્રભુભાઈ દરેક બાળકના ઘર સુધી રીક્ષા લઈને તેમને લેવા જાય છે અને મુકવા જાય છે.

રાજધાની ગાંધીનગરના સેક્ટર 3માં શોપિંગ સેન્ટરની પાસે ખુલ્લામાં આ શિક્ષા યજ્ઞ ચાલી રહ્યો છે. જે ગુજરાતની શિક્ષણનીતિ પર સવાલ ઉભા કરે છે. સરળ, સસ્તા છતાં ઉત્તમ શિક્ષણની પહોંચ સચિવો જ્યાં બેસે છે તેના આસપાસના વિસ્તાર સુઘી પણ અસરકારક રીતે પહોંચી નથી. તેનુ આ સટીક ઉદાહરણ છે. પરંતુ સરકાર જ બધુ કરે તેવી અપેક્ષાએ આંદોલનો કરવા કરતાં સ્વપ્રયત્ન થકી સમાજ ઘડતરમાં યોગદાન આપવું એ નૈતિક ફરજ છે. ગરીબ પરિવારના બાળકને ક્યારેય રીક્ષા ચલાવવાની ફરજ ન પડે તેવા સાદા વિચારથી શરુ થયેલુ આ કાર્ય આ પ્રશંસાને પાત્ર બન્યુ છે.

દિલીપ પ્રજાપતિનો વિશેષ અહેવાલ

Intro:હેડ લાઇન) ગરીબીએ રિક્ષા ડ્રાઇવર બનાવ્યો, તો ઝુપડપટ્ટીના બાળકોનું જીવન સુધારવાનો પ્રણ લીધો

ગાંધીનગર,

સમય બદલાઈ રહ્યો છે તેમ માણસના વિચારો પણ બદલાઈ રહ્યા રહ્યા બદલાઈ રહ્યા બદલાઈ રહ્યા રહ્યા છે. રૂપિયા કમાવાની આંધળી દોટમાં લોકોએ માનવતા નેવે મુકી છે. દરેક બાબતમાં મોંઘવારી ભાગ ભજવી રહી છે, જેમાં શિક્ષણ પણ બાકાત નથી. પાટનગરની કહેવાથી ઇન્ટરનેશનલ સ્કૂલમા અભ્યાસ કરવો ગરીબોનું તો એક સપનું જ બની જ બની જ બની રહ્યુ છે. પરંતુ માલેતુજારોને પણ પોતાના ચિરાગને અભ્યાસ કરાવવો મુશ્કેલ થઇ રહ્યો છે. તેવા સમયમાં ગાંધીનગરના સેક્ટર 3માં રહેતા અને અભ્યાસથી વંચિત રહી ગયેલા રિક્ષા-ડ્રાઇવરે ઝૂપડપટ્ટીના બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે તે માટે જાય તે માટે તે માટે રોડ ઉપર જ વિનામૂલ્યે શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.Body:ગાંધીનગર શહેરના સેક્ટર 3માં શોપિંગ સેન્ટરની પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રભુ કબીરા કહે છે કે કે, ગરીબીના કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યો નહીં માત્ર ત્રણ ચોપડી અભ્યાસ કર્યો છે. પરંતુ ઓછા અભ્યાસના કારણે સુપર પટ્ટી કોઈ બાળક રિક્ષા-ડ્રાઇવર ન બને તે માટે બને તે માટે ભગીરથ કાર્ય પૂરું ઉપાડવામાં આવ્યું છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો જન્મથી લઈને મૃત્યુ સુધી ઝૂંપડપટ્ટીમાં જ તેમનું જીવન પસાર ન કરે તે માટે ચારેક વર્ષ પહેલા મારા મનમાં તેમનુ જીવન સુધારવાના બીજ રોપાયા હતા. ત્યારબાદ મારા મનમાં આવેલા વિચારને વિચારને મારી સાથે સચિવાલયમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા હસુમતીબેન ધમેરીયન સાથે વાત કરી હતી. તેમણે મારી વાતને બિરદાવી હતી હું માત્ર ત્રણ ચોપડી ભણેલો હોવાના હોવાના ચોપડી ભણેલો હોવાના હોવાના કારણે બાળકોને અભ્યાસ કરાવી શકો તેવી સ્થિતિમાં ન હતો. પરંતુ આ જવાબદારી હસુમતીબેનને આપવામાં આવી હતી.Conclusion:હાલમાં સેક્ટર 3 શોપિંગ સેન્ટરની બાજુમાં બાજુમાં દરરોજ સાંજના 6થી 8 વાગ્યા સુધી સેક્ટર 3 અને 4 ઝુપડપટ્ટીમા રહેતાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. પોતાના ઘરેથી લાવા અને મુકવાની જવાબદારી પ્રભુભાઈ કબીરા કરી રહ્યા છે કરી રહ્યા છે છે. બાળકોને પોતાની રિક્ષામાં નિયમિતપણે લઈ આવે છે અને અને સમયસર પોતાના ઘરે મૂકવા પણ જાય છે છે. શરૂઆતમાં ઓછા વિદ્યાર્થી આવતા હોવાના આવતા હોવાના કારણે પોતાની રિક્ષામાં બાળકોને ઘરે છોડી આવતા હતા છોડી આવતા હતા. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બાળકોને પણ સંખ્યા વધતી ગઈ પરિણામે રીક્ષાના ફેરા વધારે મારવા વધારે મારવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. આ બાબતે હસુમતીબેનને વાકેફ કરવામાં આવતા તેમના પતિ સંજયભાઈની ઈકો કાર સેવા માટે શરૂ કરવામાં આવી હતી. હાલમાં બાળકોને લેવા અને મુકવાની જવાબદારી પ્રભુભાઈ અને સંજયભાઈ કરી રહ્યા છે છે.

ઉપર આભ અને નીચે જમીનના સથવારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતા એક શક્તિ કામ ચાલે તેમ ન હતું. ત્યારે બનાસકાંઠાની શાળામાંથી નિવૃત્ત થયેલા શિક્ષક વિરેન્દ્રભાઈ મોદી નિવૃત્તિનું જીવન પ્રવૃત્તિમય બનાવવા માગતા હતા બનાવવા માગતા હતા હતા સમાજને ઉપયોગી થવા માંગતા હતા હતા થવા માંગતા હતા હતા. પરિણામે તેમની ઇચ્છા મુજબનું કામ શહેરના સેક્ટરમાં થઈ રહ્યું હોવાની જાણ થતા થઈ રહ્યું હોવાની જાણ થતા તે પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા હતા ગયા આ ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા હતા ગયા ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા હતા. એક શિક્ષકથી શરૂ થયેલી ઝુપડપટ્ટી બાળકોને મફત શિક્ષણ આપતી સંસ્થા ત્રણ શિક્ષકો સુધી પહોંચી ગઈ છે છે. તમામ શિક્ષકો પોતાનું કામકાજ પતાવીને સમયસર 6:00 ગરીબ બાળકો પાણીમાં રહે તેમને પણ ઉડવા માટેની પાંખો પાંખો પાંખો મળી રહે તે માટે જોતરાઇ ગયા છે જોતરાઇ ગયા છે ગયા છે.


બાઈટ

પ્રભુભાઈ કબીરા, રીક્ષા ચાલક સેક્સ શર્ટ પહેર્યો છે તે
હસુમતીબેન ધમેરીયન, ગરીબ બાળકોને અભ્યાસ કરાવનાર મહિલા શિક્ષક
વિરેન્દ્રભાઈ મોદી, નિવૃત શિક્ષક ચશ્મા પહેરેલા છે તે
Last Updated : Aug 26, 2019, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.