ETV Bharat / state

વિદ્યાર્થી આંદોલનઃ શંકરસિંહે લીધી મુલાકાત, કહ્યું- હું તમારી સાથે છું

author img

By

Published : Dec 5, 2019, 10:44 AM IST

ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકથી રાજ્ય સરકારની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોએ ઉંઘ હરામ કરી નાંખી છે. 4 ડિસેમ્બરથી શરૂ થયેલું આંદોલન 24 કલાક બાદ પણ પૂરું થયું નથી. ત્યારે આજે સવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોના હાલ જાણવા માટે મુલાકાત લીધી હતી.

bin sachivalay exam
વિદ્યાર્થી આંદોલન

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આંદોલન કરવું એ નબળા લોકોનું કામ નથી. હું તમારી સાથે ન્યાયની લડતમાં છું. તમારા સંગઠનમાં શક્તિ હશે તો કોઈની પણ તાકાત નથી કે, તમને ઝુકાવી શકે.

વિદ્યાર્થી આંદોલનઃ શંકરસિંહે મુલાકાત લીધી

ગાંધીનગર શહેરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી રોડ ઉપર બેસીને એક જ માંગ કરવામાં આવી રહી છે કે, આ પરીક્ષા રદ કરવામાં આવે. ત્યારે આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લેતા કહ્યું કે, ગઈકાલથી તમારા આંદોલનને ડામી દેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલે હું બહાર હતો અને આજે તમારી પાસે આવ્યો છું.

વધુમાં તેમણે કહ્યું કે, હું સરકારમાં અને રાજ્યપાલને તમારા વિશે વાત કરીશ. તમારા કે તમારા પાંચ આગેવાનો સાથે વાટાઘાટો કરીને નિરાકરણ લાવવામાં આવશે. તમે જે ગુમાવ્યું છે તેનાથી વધારે કશું ગુમાવશો નહીં. હું તમારી સાથે છું અને તમારી લડતમાં ભાગીદાર છું. પરીક્ષા રદ કરવાની વાત છે તો તેને રદ કરી દેવી જોઈએ આટલો સમય લેવો ન જોઈએ.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આંદોલન કરવું એ નબળા લોકોનું કામ નથી. હું તમારી સાથે ન્યાયની લડતમાં છું. તમારા સંગઠનમાં શક્તિ હશે તો કોઈની પણ તાકાત નથી કે, તમને ઝુકાવી શકે.

વિદ્યાર્થી આંદોલનઃ શંકરસિંહે મુલાકાત લીધી

ગાંધીનગર શહેરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી રોડ ઉપર બેસીને એક જ માંગ કરવામાં આવી રહી છે કે, આ પરીક્ષા રદ કરવામાં આવે. ત્યારે આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લેતા કહ્યું કે, ગઈકાલથી તમારા આંદોલનને ડામી દેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલે હું બહાર હતો અને આજે તમારી પાસે આવ્યો છું.

વધુમાં તેમણે કહ્યું કે, હું સરકારમાં અને રાજ્યપાલને તમારા વિશે વાત કરીશ. તમારા કે તમારા પાંચ આગેવાનો સાથે વાટાઘાટો કરીને નિરાકરણ લાવવામાં આવશે. તમે જે ગુમાવ્યું છે તેનાથી વધારે કશું ગુમાવશો નહીં. હું તમારી સાથે છું અને તમારી લડતમાં ભાગીદાર છું. પરીક્ષા રદ કરવાની વાત છે તો તેને રદ કરી દેવી જોઈએ આટલો સમય લેવો ન જોઈએ.

Intro:હેડલાઇન) સંગઠનમાં શક્તિ હશે તો કોઈના બાપની તાકાત નથી ઝુકાવી શકે : શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર,

છેલ્લા 24 કલાકથી રાજ્યની સરકારની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોએ ઉંઘ હરામ કરી નાંખી છે. ચાર ડિસેમ્બરથી શરૂ થયેલું આંદોલન 24 થયેલું આંદોલન 24 શરૂ થયેલું આંદોલન 24 થયેલું આંદોલન 24 કલાક બાદ પણ પૂરું થયું નથી. ત્યારે પાંચ ડિસેમ્બરની સવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ, ઉમેદવારોના હાલ જાણવા માટે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, આંદોલન કરવુંએ નબળા લોકોનું લોકોનું કામ નથી મર્દોનું કામ છે, હું તમારી સાથે ન્યાયની લડતમાં છું. તમારા સંગઠનમાં શક્તિ હશે તો કોઈના બાપની બાપની હશે તો કોઈના બાપની બાપની પણ તાકાત નથી કે તમને ઝુકાવી શકે.Body:ગાંધીનગર શહેરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 12 કલાકથી રોડ ઉપર જ બેસીને એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ પરીક્ષા રદ કરવામાં આવે ત્યારે આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લેતા કહ્યું કહ્યું ગઈકાલથી તમારા આંદોલનને ડામી દેવાનું કાર્ય કરવામાં આવી રહી છે હો ગઈ કાલે બહાર હતો કાલે બહાર હતો. પરંતુ આજે તમારી પાસે આવ્યો છું.Conclusion:હું સરકારમાં અને રાજ્યપાલને તમારા વતી વાત કરીશ કે કે તમારા કે તમારા પાંચ આગેવાનો સાથે વાટાઘાટો કરીને નિરાકરણ લાવવામાં આવે તો આ લાખો પરિવારના ભવિષ્ય નો સવાલ છે . ત્યારે તમે જે ગુમાવ્યું છે તેનાથી વધારે કશું ગુમાવશો નહીં હું તમારી સાથે છું અને તમારી લડતમાં ભાગીદાર છું. પરીક્ષા રદ કરવાની વાત છે વાત છે કરવાની વાત છે વાત છે તો તેને રદ કરી નાખવી જોઈએ આટલો સમય લેવો ન જોઈએ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા પોતાની સાથે વિદ્યાર્થી નેતાઓને રાખીને રાજપાલ સાથે મુલાકાત કરવાની શક્યતા જોવા મળી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.