ETV Bharat / state

વિશ્વ આત્મહત્યા નિવારણ દિન: આત્મહત્યા કરતા લોકોને બચાવે છે 'જીવન આસ્થા' હેલ્પલાઈન

author img

By

Published : Sep 10, 2019, 3:53 PM IST

Updated : Sep 10, 2019, 5:10 PM IST

ગાંધીનગરઃ દુનિયામાં નાગરિકોની જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. મોજશોખ અને રૂપિયા કમાવવા માટે લોકો ટૂંકો રસ્તો પસંદ કરી રહ્યાં છે. ક્યારેય મોજશોખની માયાજાળ ફસાઈ લોકો જીવન ટુંકાવી નાખતા હોય છે. ગાંધીનગરની જીવન આસ્થા હેલ્પલાઈન આત્મહત્યા કરતા લોકોને બચાવવા માટે અનોખી પહેલી કરી રહી છે.

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન, આત્મહત્યા કરતા લોકોને બચાવે છે 'જીવન આસ્થા' સંસ્થા

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન છે. ત્યારે ગાંધીનગરમાં જીવન આસ્થા હેલ્પલાઈન આત્મહત્યા કરતા લોકોને બચાવવા માટે પ્રયત્નો કરે છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં આત્મહત્યા નિવારવા માટે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે. જીવન આસ્થા હેલ્પલાઇન ગુજરાતીમાં પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. હેલ્પલાઇન ઉપર રોજના 80 થી 90 ફોન આત્મહત્યા કરવા માટેના આવી રહ્યા છે, જે માત્ર ગાંધીનગર જિલ્લાના જ છે. 4 વર્ષ પહેલાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી.

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન, આત્મહત્યા કરતા લોકોને બચાવે છે 'જીવન આસ્થા' સંસ્થાઆજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન, આત્મહત્યા કરતા લોકોને બચાવે છે 'જીવન આસ્થા' સંસ્થા

જિલ્લાના નાગરિકોને બચાવવા માટે શુભ આશયથી શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન જીવન આસ્થાનો ઉપયોગ 4 વર્ષમાં 40 હજાર કરતા વધુ લોકોએ દુનિયાને અલવિદા કરવા માટે મન બનાવી નાખ્યા બાદ ઉપયોગ કર્યો છે. હેલ્પ લાઈનમાં ફરજ બજાવતા સાત કર્મચારીઓ દ્વારા ફોન ઉપર જ મોતને વહાલું કરવા જઇ રહેલા લોકોને બચાવાયા છે.

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન છે. ત્યારે ગાંધીનગરમાં જીવન આસ્થા હેલ્પલાઈન આત્મહત્યા કરતા લોકોને બચાવવા માટે પ્રયત્નો કરે છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં આત્મહત્યા નિવારવા માટે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે. જીવન આસ્થા હેલ્પલાઇન ગુજરાતીમાં પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. હેલ્પલાઇન ઉપર રોજના 80 થી 90 ફોન આત્મહત્યા કરવા માટેના આવી રહ્યા છે, જે માત્ર ગાંધીનગર જિલ્લાના જ છે. 4 વર્ષ પહેલાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી.

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન, આત્મહત્યા કરતા લોકોને બચાવે છે 'જીવન આસ્થા' સંસ્થાઆજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન, આત્મહત્યા કરતા લોકોને બચાવે છે 'જીવન આસ્થા' સંસ્થા

જિલ્લાના નાગરિકોને બચાવવા માટે શુભ આશયથી શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન જીવન આસ્થાનો ઉપયોગ 4 વર્ષમાં 40 હજાર કરતા વધુ લોકોએ દુનિયાને અલવિદા કરવા માટે મન બનાવી નાખ્યા બાદ ઉપયોગ કર્યો છે. હેલ્પ લાઈનમાં ફરજ બજાવતા સાત કર્મચારીઓ દ્વારા ફોન ઉપર જ મોતને વહાલું કરવા જઇ રહેલા લોકોને બચાવાયા છે.

Intro:હેડલાઈન) શુ તમે જાણો છો જિલ્લામાં રોજના કેટલા લોકો આત્મહત્યા કરવા જાય છે ?.

ગાંધીનગર,

દુનિયામાં નાગરિકોની જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. મોજશોખ અને રૂપિયા કમાવવા માટે લોકો ટૂંકો રસ્તો પસંદ કરી રહ્યા છે. ક્યારેક મોજશોખની માયાજાળમાં લોકો ફસાઈ જવાથી પોતાનો જીવ ગુમાવી નાખે છે. આજે 10 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં આત્મહત્યા નિવારવા માટે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યું છે. જીવન આસ્થા હેલ્પલાઇન ગુજરાતીમાં પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે હેલ્પલાઇન ઉપર રોજના 80 થી 90 ફોન આત્મહત્યા કરવા માટેના આવી રહ્યા છે, જે માત્ર ગાંધીનગર જિલ્લાના જ છે.Body:10મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવાય છે. ગાંધીનગર જિલ્લામાં આત્મહત્યા કરતા લોકોને બચાવવા માટે 4 વર્ષ પહેલાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જિલ્લાના નાગરિકોને બચાવવા માટે શુભ આશયથી શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન જીવન આસ્થાનો ઉપયોગ 4 વર્ષમાં 40 હજાર કરતા વધુ લોકોએ દુનિયાને અલવિદા કરવા માટે મન બનાવી નાખ્યા બાદ ઉપયોગ કર્યો છે. હેલ્પ લાઈન માં ફરજ બજાવતા સાત કર્મચારીઓ દ્વારા ફોન ઉપર જ મોતને વહાલું કરવા જઇ રહેલા લોકોને બચાવાયા છે.Conclusion:જીવન આસ્થા હેલ્પલાઇનનું મોનિટરિંગ કરતા પી.આઈ પીસી વાલેરાએ કહ્યું કે, આજથી બિલકુલ ચાર વર્ષ પહેલા ગાંધીનગર જિલ્લામાં આત્મહત્યા કરતાં લોકોને બચાવવા માટે જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં આત્મહત્યા કરવા જતા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના પરિણામ દરમિયાન વિદ્યાર્થીઓના મોટા પ્રમાણમાં ફોન આવતા હોય છે.

ત્યારે સંસારમાંથી કંટાળીને તો ક્યારેક લોકો આર્થિક મુશ્કેલીમાં દુનિયા છોડી દેવાનું પગલું ભરતા હોય છે જેમાં 20થી 35 વર્ષ સુધીના લોકોના સૌથી વધારે પ્રમાણમાં ફોન આવે છે. અત્યાર સુધી ચાર વર્ષમાં 40 હજાર કરતાં વધુ ફોન જીવનના હેલ્પલાઇન નંબર ઉપર મળ્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ગાંધીનગર જિલ્લામાં રોજના 90 જેટલા લોકો આત્મહત્યા કરવા માટે જઈ રહ્યા છે જે એક ચોંકાવનારી બાબત છે.


બાઈટ પીસી વાલેરા પોલીસ ઇન્સ્પેક્ટર


એક્સક્લુઝિવ મેટર દિલીપ પ્રજાપતિ
Last Updated : Sep 10, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.