ETV Bharat / state

વરસાદી સીઝનમાં ખેડૂતોની માંગ, સરકાર સિંચાઇ માટે 12 કલાકથી વધુ વીજળી આપે

author img

By

Published : Jun 26, 2019, 5:53 PM IST

અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, ત્યારે ખેડૂત દ્વારા સરકાર પાસે વધુ સારી ખેતી થઇ શકે તે માટે 12 કલાક વીજળી સરકાર પુરી પાડે તેવી માંગણી કરવામાં આવી છે. ઉપરાંત જો રાજ્યમાં જે જગ્યાએ વાવેતર થઇ ગયુ છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો નુકશાનની ભીતી છે તેવા સમયે રાજ્ય સરકાર નુકશાનથી બચવા 12 કલાક વીજળી આપે તેવી માંગ કરી છે. આ લેખિત અરજી કિસાનસંધે રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલને કરી છે.

ફાઈલ ફોટો

રાજ્યમાં વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી વરસાદ 15-25 દિવસ સુધી ખેંચાવવાની શક્યતાઓ છે. ત્યારે ખેડૂતો દ્વારા વાવણી તો કરી લેવામાં આવે છે. આ વાવણીમાં ઉપયોગ કરવામાં આવેલ બિયારણ, દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોને નુકશાન થાય તેવી શક્યતાઓને આધારે ભારતીય કિસાન સંધ દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજુઆત કરીને વર્તમાન સમયમાં જ્યાં વાવણી થઇ ગઇ છે. વરસાદ ખેચાય તવા સંજોગોમાં સરકાર તાત્કાલિક અસરથી 12 કલાક વીજળી આપે જેથી વીજળીના ઉપયોગથી કુવામાંથી પાણી આપી શકાય.

farmer
વરસાદી સીઝનમાં ખેડૂતોની માંગ, સરકાર સિંચાઇ માટે 12 કલાકથી વધુ વીજળી આપે

વાયુ વાવાઝોડાને કારણે આવેલ વરસાદમાં ખેડૂતોઓ વાવેતર કરી નાખ્યુ છે. ત્યારે વાવેતરમાં ઉપયોગમાં લેવાયેલ બિયારણ અને દવાનુ નુકશાન ના થાય, વાવેતર નિષ્ફળ ના જાય તે અર્થે કિસાન સંઘ દ્વારા સરકાર પાસે 12 કલાક વીજળીની માંગણી કરવામાં આવી છે. જ્યારે ભુતકાળમાં પાક બચાવવા માટે સરકારે આવી રીતે વીજ સપ્લાય કર્યો હોવાની વાત કિસાન સંઘે લેખિતમાં સરકારને જણાવી છે. ત્યારે ફરી વખત કિસાન સંઘ દ્વારા સરકારને રજૂઆત કરી છે.

રાજ્યમાં વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી વરસાદ 15-25 દિવસ સુધી ખેંચાવવાની શક્યતાઓ છે. ત્યારે ખેડૂતો દ્વારા વાવણી તો કરી લેવામાં આવે છે. આ વાવણીમાં ઉપયોગ કરવામાં આવેલ બિયારણ, દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોને નુકશાન થાય તેવી શક્યતાઓને આધારે ભારતીય કિસાન સંધ દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજુઆત કરીને વર્તમાન સમયમાં જ્યાં વાવણી થઇ ગઇ છે. વરસાદ ખેચાય તવા સંજોગોમાં સરકાર તાત્કાલિક અસરથી 12 કલાક વીજળી આપે જેથી વીજળીના ઉપયોગથી કુવામાંથી પાણી આપી શકાય.

farmer
વરસાદી સીઝનમાં ખેડૂતોની માંગ, સરકાર સિંચાઇ માટે 12 કલાકથી વધુ વીજળી આપે

વાયુ વાવાઝોડાને કારણે આવેલ વરસાદમાં ખેડૂતોઓ વાવેતર કરી નાખ્યુ છે. ત્યારે વાવેતરમાં ઉપયોગમાં લેવાયેલ બિયારણ અને દવાનુ નુકશાન ના થાય, વાવેતર નિષ્ફળ ના જાય તે અર્થે કિસાન સંઘ દ્વારા સરકાર પાસે 12 કલાક વીજળીની માંગણી કરવામાં આવી છે. જ્યારે ભુતકાળમાં પાક બચાવવા માટે સરકારે આવી રીતે વીજ સપ્લાય કર્યો હોવાની વાત કિસાન સંઘે લેખિતમાં સરકારને જણાવી છે. ત્યારે ફરી વખત કિસાન સંઘ દ્વારા સરકારને રજૂઆત કરી છે.

R_GJ_AHD_04_26_JUN_2019_VARSAD_ELECTRICK_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD

કેટેગરી- ટોપ ન્યુઝ, રાજ્ય

હેડિંગ- વરસાદી સીઝનમાં ખેડૂતોની માંગ, સરકાર ખેડૂતોને સિંચાઇ માટે 12 કલાકથી વધુ વિજળી આપે.

અમદાવાદ- રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, ત્યારે ખેડૂત દ્વારા સરકાર પાસે વધુ સારી ખેતી થઇ શકે તે માટે 12 કલાક વિજળી સરકાર પુરી પાડે તેવી માંગણી કરવામાં આવી છે. ઉપરાંત જો રાજ્યમાં જે જગ્યાએ વાવેતર થઇ ગયુ છે પરંતુ જો વરસાદ ખેંચાય તો નુકશાનની ભીતી છે તેવા સમયે રાજ્ય સરકાર નુકશાનથી બચવા 12 કલાક વિજળી આપે તેવી માંગ કરી છે. આ લેખીત અરજી કિસાનસંધે રાજ્યના વિજપ્રધાન સૌરભ પટેલને કરી છે.

રાજ્યમાં વરસાદ તો પડી રહ્યો છે પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી વરસાદ 15 -25 દિવસ સુધી ખેંચાવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે ખેડૂતો દ્વારા વાવણી તો કરી લેવામાં આવે છે. ત્યારે આ વાવણીમાં ઉપયોગ કરવામાં આવેલ બિયારણ, દવાન ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોને નુકશાન થાય તેવી શક્યતાઓને આધારે ભારતીય કિસાન સંધ દ્વારા રાજ્ય સરકારને લેખીતાં રજુઆત કરીને વર્તમાન સમયમાં જ્યાં વાવણી થઇ ગઇ છે. ત્યા વરસાદ ખએંચાય તવા સંજોગોમાં સરકાર તાત્કાલિક અસરથી 12 કલાક વિજ આપે જેથી વિજની ઉપયોગથી કુવામાંથી પાણી આપી શકાય.

વાયુ વાવાઝોડાને કારણે આવેલ વરસાદમાં ખેડૂતોઓ વાવેતર કરી નાખ્યુ છે. ત્યારે વાવેતરમાં ઉપયોગમાં લેવાયેલ બિયારણ અને દવાનુ નુકશાન ના થાય , વાવેતર નિષ્ફળના જાય તે અર્થે કિસાન સંધ દ્વારા સરકાર પાસે 12 કલાક વિજની માંગણી કરવામાં આવી છે. જ્યારે ભુતકાળાં પાક બચાવવા માટે સરકારે આવી રીતે વિજ સપ્લાય કર્યા હોવાનુ વાત કિસાન સંધે લેખીતમાં સરકારને જણાવ્યુ છે. ત્યારે ફરી વખત કિસાન સંધ દ્વારા સરકારને રજૂઆત કરી છે. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.