ETV Bharat / state

ગાંધીનગરમાં પંચદેવ મંદિરે CM વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે કર્યા નવા વર્ષના દર્શન - સેક્ટર 22 પંચદેવ મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગાંધીનગરઃ ગુજરાતી મહિનામાં વિક્રમ સંવત 2075 વિદાય લીધી છે . વિક્રમ સંવત 2076નો સોનેરી સુરજ ઉગ્યો છે. ત્યારે નવા વર્ષેને સમગ્ર ગુજરાતીઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે મંદિરોમાં દર્શન કરવા નાગરિકોની ભીડ જોવા મળી રહી છે. મહાદેવ મંદિરમા મુખ્યપ્રઘાન વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે આવી દર્શન કર્યા હતાં.

ગાંધીનગરના સેક્ટર 22 પંચદેવ મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેના પત્ની અંજલીબેન સાથે નવા વર્ષે દર્શન કર્યા
author img

By

Published : Oct 28, 2019, 11:11 AM IST

મંત્રી નિવાસમાં આવેલા કોમ્યુનિટિ સેન્ટરમાં ગાંધીનગર અને અન્ય વિસ્તારમાંથી આવેલા નાગરિકોને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી મહિનામાં વિક્રમ સંવંત 2076ના નવા વર્ષની શરૂઆત થઇ છે, ત્યારે રાજ્યના નાગરિકો ભગવાનના દર્શન કરીને દિવસની શુભ શરૂઆત કરતા હોય છે. સેક્ટર 22માં આવેલા પંચદેવ મંદિરે નવા વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને વહેલી સવારે દર્શન કર્યા હતા.

ગાંધીનગરના સેક્ટર 22 પંચદેવ મંદિરે મુખ્યપ્રઘાન વિજય રૂપાણી અને તેના પત્ની અંજલીબેન સાથે નવા વર્ષે દર્શન કર્યા

સવારે સવા આઠ વાગે મંદિરમાં પહોંચેલા વિજય રૂપાણીને મંદિરના પૂજારીએ પૂજા કરાવી હતી. પૂજા બાદ મુખ્યપ્રઘાન અને પત્ની અંજલીબેને નાગરિકો સાથે વાતચીત કરી હતી અને નવા વર્ષના શુભાશિષ પાઠવ્યા હતા. મુખ્યપ્રઘાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વિક્રમ સંવત 2076 નાગરિકોને લાભદાયી અને ફળદાયી નીવડે. દરેક નાગરિકોના સ્વપ્ન સાકાર થાય તેવી પ્રાર્થના કરી હતી. ગુજરાત સૌથી વિકાસશીલ રાજ્ય બનીને આગળ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને કહ્યુ કે, 30મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 31 તારીખે સીધા કેવડિયા જશે. 33 જગ્યાએ રન ફોર યુનિટી સવારે સાત વાગ્યે રાજ્યભરમાં યોજાશે તેમ જણાવ્યું હતું.

મંત્રી નિવાસમાં આવેલા કોમ્યુનિટિ સેન્ટરમાં ગાંધીનગર અને અન્ય વિસ્તારમાંથી આવેલા નાગરિકોને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી મહિનામાં વિક્રમ સંવંત 2076ના નવા વર્ષની શરૂઆત થઇ છે, ત્યારે રાજ્યના નાગરિકો ભગવાનના દર્શન કરીને દિવસની શુભ શરૂઆત કરતા હોય છે. સેક્ટર 22માં આવેલા પંચદેવ મંદિરે નવા વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને વહેલી સવારે દર્શન કર્યા હતા.

ગાંધીનગરના સેક્ટર 22 પંચદેવ મંદિરે મુખ્યપ્રઘાન વિજય રૂપાણી અને તેના પત્ની અંજલીબેન સાથે નવા વર્ષે દર્શન કર્યા

સવારે સવા આઠ વાગે મંદિરમાં પહોંચેલા વિજય રૂપાણીને મંદિરના પૂજારીએ પૂજા કરાવી હતી. પૂજા બાદ મુખ્યપ્રઘાન અને પત્ની અંજલીબેને નાગરિકો સાથે વાતચીત કરી હતી અને નવા વર્ષના શુભાશિષ પાઠવ્યા હતા. મુખ્યપ્રઘાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વિક્રમ સંવત 2076 નાગરિકોને લાભદાયી અને ફળદાયી નીવડે. દરેક નાગરિકોના સ્વપ્ન સાકાર થાય તેવી પ્રાર્થના કરી હતી. ગુજરાત સૌથી વિકાસશીલ રાજ્ય બનીને આગળ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને કહ્યુ કે, 30મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 31 તારીખે સીધા કેવડિયા જશે. 33 જગ્યાએ રન ફોર યુનિટી સવારે સાત વાગ્યે રાજ્યભરમાં યોજાશે તેમ જણાવ્યું હતું.

Intro:હેડિંગ) ગાંધીનગરના સેક્ટર 22 પંચદેવ મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણી રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે નવા વર્ષે દર્શન કર્યા


ગાંધીનગર,


ગુજરાતી મહિનામાં વિક્રમ સંવત 2075 વિદાય લીધી છે અને 2076નો સોનેરી સુરજ ઉગ્યો છે. ત્યારે નવા વર્ષેને સમગ્ર ગુજરાતીઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે મંદિરોમાં દર્શન કરવા નાગરિકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પ્રથાને વિજય રૂપાણીએ પણ અનુસરી છે. પંચદેવ મહાદેવ મંદિરમા મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે આવી દર્શન કર્યા હતાં. જ્યારે મંત્રી નિવાસમાં આવેલા કોમ્યુનિટિ સેન્ટરમાં ગાંધીનગર અને અન્ય વિસ્તારમાંથી આવેલા નાગરિકોને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.Body:ગુજરાતી મહિનામાં વિક્રમ સંવંત 2076 ના નવા વર્ષની શરૂઆત થઇ છે. ત્યારે રાજ્યના નાગરિકો ભગવાનના દર્શન કરીને દિવસની શુભ શરૂઆત કરતા હોય છે. સેક્ટર 22માં આવેલા પંચદેવ મંદિરે નવા વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેનએ વહેલી સવારે દર્શન કર્યા હતા. સવારે સવા આઠ વાગે મંદિરમાં પહોંચેલા વિજય રૂપાણીને મંદિરના પૂજારીએ પૂજા કરાવી હતી. પૂજા બાદ મુખ્યમંત્રી અને પત્ની અંજલીબેનએ નાગરિકો સાથે વાતચીત કરી હતી અને નવા વર્ષના શુભાશિષ પાઠવ્યા હતા.
Conclusion:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વર્ષ 2075 નાગરિકોને લાભદાયી અને ફળદાયી નીવડે દરેક નાગરિકોના સ્વપ્ન સાકાર થાય તેવી પ્રાર્થના કરી છે. ગુજરાત સૌથી વિકાસશીલ રાજ્ય બનીને આગળ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. વ્યક્તિગત સંકલ્પના હોઈ શકે નહી સમગ્ર ગુજરાત માટેનો સંકલ્પ હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને કહ્યુ કે, 30મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે 31 તારીખે સીધા કેવડિયા જશે. 33 જગ્યાએ રન ફોર યુનિટી સવારે સાત વાગ્યે રાજ્યભરમાં યોજાશે એકતા દિવસ નિમિત્તે
31મી ઓક્ટોબર ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય તરીકે આગળ વધે એ જ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મંત્રી મંડળ નિવાસસ્થાનના કોમ્યુનિટીહાલમાં શુભેચ્છાઓની આપ-લે શરૂ કરી હતી. દેશના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી એ કે જોતી મુખ્યમંત્રીએ નવા વરસની શુભકામના પાઠવી હતી. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને ગાંધીનગરના સ્થાનિક નાગરિકોએ મુખ્યમંત્રીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.