ETV Bharat / state

BSF સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું - બોર્ડર સિક્યુરીટી ફોર્સ કેમ્પ

ગાંધીનગર: ગાંધીનગર પાસે આવેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ કેમ્પમાં 55માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી. 1 ડિસેમ્બર 1965 બોર્ડર સિક્યુરીટી ફોર્સનો સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત હેડકોટર દ્વારા રાઇઝીગ ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં શુક્રવારે 144 અને 63 બટાલીયન વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 144 બટાલીયને 2-0થી વિજય મેળવ્યો હતો. BSFના IG જીએસ મલિકે કહ્યું કે, રાઇઝિંગ ડે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. પુરુષો માટે રસ્સાખેંચ, ક્રિકેટ, જ્યારે મહિલાઓ માટે કુકિંગ સહિતની સ્પર્ધાનું આયોજન કર્યું હતું.

BSF સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત  વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
BSF સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
author img

By

Published : Dec 4, 2019, 11:46 PM IST


ગુજરાત BSF હેડક્વાર્ટર ખાતે રાયઝીંગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સાયકલિંગ, ક્રિકેટ મેચ, વોલીબોલ, મહિલાઓ માટે કુકિંગ સ્પર્ધા, મહિલાઓ માટે કુકિંગ સ્પર્ધા, બાળકો માટે રંગોળી અને કવીઝ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BSFના IG જી. એસ. મલિકને બોર્ડરની સુરક્ષાના મુદ્દે પૂછવામાં આવેલા સવાલમાં કહ્યું કે, ગુજરાત BSF બોર્ડર પર મહત્તમ ટેકનોલોજીના માધ્યમથી બોર્ડરની સુરક્ષા કરી રહી છે.UAV ડ્રોન મિશનમાં એરફોર્સને સાથે રાખી બોર્ડર પર બીએસએફ કામ કરી રહ્યું છે.

BSF સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

દેશની બોર્ડર ઉપર કેટલીક જગ્યાએ તાર ફેન્સીંગ નહી હોવાને લઈને તેમણે જણાવ્યું હતું કે,પંજાબ બીએસએફ ફ્રાંટિયર ખાતે લેસર તાર ફેન્સીંગના ચાલી રહેલા પાઇલોટ પ્રોજેકટ સફળ થશે, તો ગુજરાત બોર્ડર પર ભૌગોલિક વિસ્તારના આધારે જે વિસ્તારોમાં તાર ફેન્સીંગ નથી થયું ત્યા લેઝર ફેન્સીંગ સિસ્ટમ લગાવાશે. સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં જવાનોએ ભાગ લીધો હતો. વધુ માહિતી આપતા કહ્યું કે,બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં 1895 સૈનિકો શહીદ થયા છે. જ્યારે પાંચ હજારથી વધુ સૈનિકો ઘાયલ થયા છે. ત્યારે 232 સૈનિકોને રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.


ગુજરાત BSF હેડક્વાર્ટર ખાતે રાયઝીંગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સાયકલિંગ, ક્રિકેટ મેચ, વોલીબોલ, મહિલાઓ માટે કુકિંગ સ્પર્ધા, મહિલાઓ માટે કુકિંગ સ્પર્ધા, બાળકો માટે રંગોળી અને કવીઝ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BSFના IG જી. એસ. મલિકને બોર્ડરની સુરક્ષાના મુદ્દે પૂછવામાં આવેલા સવાલમાં કહ્યું કે, ગુજરાત BSF બોર્ડર પર મહત્તમ ટેકનોલોજીના માધ્યમથી બોર્ડરની સુરક્ષા કરી રહી છે.UAV ડ્રોન મિશનમાં એરફોર્સને સાથે રાખી બોર્ડર પર બીએસએફ કામ કરી રહ્યું છે.

BSF સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

દેશની બોર્ડર ઉપર કેટલીક જગ્યાએ તાર ફેન્સીંગ નહી હોવાને લઈને તેમણે જણાવ્યું હતું કે,પંજાબ બીએસએફ ફ્રાંટિયર ખાતે લેસર તાર ફેન્સીંગના ચાલી રહેલા પાઇલોટ પ્રોજેકટ સફળ થશે, તો ગુજરાત બોર્ડર પર ભૌગોલિક વિસ્તારના આધારે જે વિસ્તારોમાં તાર ફેન્સીંગ નથી થયું ત્યા લેઝર ફેન્સીંગ સિસ્ટમ લગાવાશે. સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં જવાનોએ ભાગ લીધો હતો. વધુ માહિતી આપતા કહ્યું કે,બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં 1895 સૈનિકો શહીદ થયા છે. જ્યારે પાંચ હજારથી વધુ સૈનિકો ઘાયલ થયા છે. ત્યારે 232 સૈનિકોને રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Intro:હેડલાઈન) BSF કેમ્પમાં જવાનોએ રસ્સાખેંચ સ્પર્ધામાં શક્તિ પ્રદર્શન, સ્થાપના દિવસની ઉજવણી કરી


ગાંધીનગર,


ગાંધીનગર પાસે આવેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ કેમ્પમાં 55મા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી. 1 ડિસેમ્બર 1965 બોર્ડર સિક્યુરીટી ફોર્સનો સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત હેડકોટર દ્વારા રાઇઝીગ ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં શુક્રવારે 144 અને 63 બટાલીયન વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી જેમા 144 બટાલીયને 2-0થી વિજય મેળવ્યો હતો. ત્યારે બીએસએફના આઈજી જીએસ મલિકે કહ્યું કે, રાઇઝિંગ ડે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. પુરુષો માટે રસ્સાખેંચ, ક્રિકેટ, જ્યારે મહિલાઓ માટે કુકિંગ સહિતની સ્પર્ધાનું આયોજન કર્યું હતુંBody:ગુજરાત BSF હેડક્વાર્ટર ખાતે રાયઝીંગ  ડે ની ઉજવણી કરાઈ હતી. જેમા સાયકલિંગ, ક્રિકેટ મેચ, વોલીબોલ, મહિલાઓ માટે કુકિંગ કોમ્પિટિશન, બાળકો માટે રંગોળી અને કવીઝ કોમ્પટીશન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બીએસએફના આઇજી જી એસ  માલિકને બોર્ડરની સુરક્ષાના મુદ્દે પૂછવામાં આવેલા સવાલમા કહ્યુ કે, ગુજરાત BSF બોર્ડર પર મહત્તમ ટેકનોલોજીના માધ્યમથી બોર્ડરની સુરક્ષા કરી રહી છે.UAV ડ્રોન મિશનમાં એરફોર્સને સાથે રાખી બોર્ડર પર બીએસએફ કામ કરી રહ્યું છે.
Conclusion:દેશની બોર્ડર ઉપર કેટલીક જગ્યાએ તાર ફેન્સીંગ નહી હોવાને લઈને જણાવ્યું હતું કે,પંજાબ બીએસએફ ફ્રાંટિયર ખાતે લેસર ફેનસિંગના ચાલી રહેલ પાઇલોટ પ્રોજેકટ સફળ થશે, તો ગુજરાત બોર્ડર પર ભૌગોલિક વિસ્તારના આધારે તાર ફેન્સીંગ નહીં કરી સકાયેલ વિસ્તારમાં લેઝર ફેન્સીંગ સિસ્ટમ લગાવાશે. સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં જવાનોએ ભાગ લીધો હતો. જેમને આઇજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

વધુ માહિતી આપતા કહ્યું કે બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં 1895 સૈનિકો શહીદ થયા છે. જ્યારે પાંચ હજારથી વધુ સૈનિકો ઘાયલ થયા છે. ત્યારે 232 સૈનિકોને રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.