ETV Bharat / state

કલ્ચરલ ફોરમે અષ્ટમીની મહાઆરતીમા 30 હજાર દીવડાથી મહાત્મા ગાંધીને અંજલિ આપી

author img

By

Published : Oct 7, 2019, 2:42 AM IST

Updated : Oct 7, 2019, 9:30 AM IST

ગાંધીનગર: કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવ દરમિયાન આસો સુદ આઠમે યોજાતી મહાઆરતી રવિવારે રાત્રે 11:15 કલાકે યોજાઇ હતી. જેમાં આ વર્ષે અંદાજે 30 હજાર જેટલા લોકો હાથમાં દીવડા લઈને મા આદ્યશક્તિની મહાઆરતી ઉતારી હતી. જે વિશાળ મેદાનમાં એક સાથે 30 હજાર જેટલા દીવડાના ઝગમગાટથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કૃતિ બનાવી હતી. અલૌકિક વાતાવરણમા બાપુને અંજલિ આપવામાં આપવામાં આવી હતી. અદ્‌ભૂત મહાઆરતીમાં સહભાગી થવાનો લ્હાવો લેવા માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

કલ્ચરલ ફોરમે અષ્ટમીની મહાઆરતીમા 30 હજાર દીવડાથી મહાત્મા ગાંધીને અંજલિ આપી

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર કલ્ચરલ ફોરમની 25 વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ અભૂતપૂર્વ મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા પણ બાપુને અંજલી આપવા માટે મહાઅષ્ટમીની મહાઆરતીમાં બાપુની કલાકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ગાંધીનગર અને બહારગામથી આવતા હજારો ગરબા પ્રેમીઓમાં આઠમની મહાઆરતીનું વિશેષ આકર્ષણ છે. મહાઆરતીમાં લગભગ 30 હજાર જેટલા લોકો ભાગ લીધો હતો.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા મહાઅષ્ટમીની મહાઆરતીમાં માતાજીની કલાકૃતિઓ અત્યાર સુધી બનાવવામાં આવી છે. પરંતુ, સ્થાપનાનું 25મુ વર્ષ પ્રશન્નતા વર્ષ તરીકે ઉજવી રહયું છે. સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે ફોરમમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને જોવા આવતા નગરજનોને દીવડા આપી આજુબાજુનો પ્રકાશ બુઝાવી ગુજરાત બાપુની અલૌકિક કૃતિએ નગરજનોને ભાવવિભોર કરી નાખ્યા હતાં, ત્યારે પ્રશન્નતાએ ગાંધીનગરનો સ્થાયી ભાવ બને તેવી ભાવના અને મનોકામના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર કલ્ચરલ ફોરમની 25 વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ અભૂતપૂર્વ મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા પણ બાપુને અંજલી આપવા માટે મહાઅષ્ટમીની મહાઆરતીમાં બાપુની કલાકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ગાંધીનગર અને બહારગામથી આવતા હજારો ગરબા પ્રેમીઓમાં આઠમની મહાઆરતીનું વિશેષ આકર્ષણ છે. મહાઆરતીમાં લગભગ 30 હજાર જેટલા લોકો ભાગ લીધો હતો.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા મહાઅષ્ટમીની મહાઆરતીમાં માતાજીની કલાકૃતિઓ અત્યાર સુધી બનાવવામાં આવી છે. પરંતુ, સ્થાપનાનું 25મુ વર્ષ પ્રશન્નતા વર્ષ તરીકે ઉજવી રહયું છે. સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિત્તે ફોરમમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને જોવા આવતા નગરજનોને દીવડા આપી આજુબાજુનો પ્રકાશ બુઝાવી ગુજરાત બાપુની અલૌકિક કૃતિએ નગરજનોને ભાવવિભોર કરી નાખ્યા હતાં, ત્યારે પ્રશન્નતાએ ગાંધીનગરનો સ્થાયી ભાવ બને તેવી ભાવના અને મનોકામના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે.

Intro:હેડલાઇન) કલ્ચરલ ફોરમે અષ્ટમીની મહાઆરતીમા 30 હજાર દીવડાનાથી મહાત્મા ગાંધીને અંજલિ આપી

ગાંધીનગર,

ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવ દરમિયાન આસો સુદ આઠમે યોજાતી મહા આરતી આજે રવિવારે રાત્રે 11:15 કલાકે યોજાશે. આ વર્ષે અંદાજે 30 હજાર જેટલા લોકો હાથમાં દીવડા લઈને મા આદ્યશક્તિની મહાઆરતી ઉતારી હતી. વિશાળ મેદાનમાં એક સાથે 30 હજાર જેટલા દીવડાના ઝગમગાટથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કૃતિ બનાવી હતી. અલૌકિક વાતાવરણમા બાપુને અંજલિ આપવામાં આપવામાં આવી હતી. અદ્‌ભૂત મહાઆરતીમાં સહભાગી થવાનો લ્હાવો લેવા માનવ મહેરામણ ઉમટી પડયું હતુ.Body:ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર કલ્ચરલ ફોરમની 25 વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ અભૂતપૂર્વ મહાઆરતીનું આયોજન કરાયું હતુ. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા પણ બાપુને અંજલી આપવા માટે મહાઅષ્ટમીની મહાઆરતીમાં બાપુની કલાકૃતિ તૈયાર કરવામાં આવી આવી તૈયાર કરવામાં આવી હતી. ગાંધીનગર અને બહારગામથી આવતા હજારો ગરબાપ્રેમીઓમાં આઠમની મહાઆરતીનું વિશેષ આકર્ષણ છે. મહાઆરતીમાં લગભગ 30 હજાર જેટલા લોકો ભાગ લીધો હતો.Conclusion:ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા મહા અષ્ટમીની મહાઆરતીમાં માતાજીની કલાકૃતિઓ અત્યાર સુધી બનાવવામાં આવી છે. પરંતુ સ્થાપનનું 25મુ વર્ષ પ્રશન્નતા વર્ષ તરીકે ઉજવી રહયું છે સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી જન્મ જયંતી જયંતી જયંતી જયંતી નિમિત્તે ફોરમમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને જોવા આવતા નગરજનોને દીવડા આપી આપી આજુબાજુનો પ્રકાશ બુઝાવી ગુજરાત બાપુની અલૌકિક કૃતિએ કૃતિએ નગરજનોને ભાવવિભોર કરી નાખ્યા કરી નાખ્યા હતા. ત્યારે પ્રશન્નતાએ ગાંધીનગરનો સ્થાયી ભાવ બને એવી ભાવના અને મનોકામના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે.
Last Updated : Oct 7, 2019, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.