ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરાવ્યા

author img

By

Published : May 23, 2019, 10:19 AM IST

દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકાના ભદ્રકાલી મંદિર પરિસરમાં બિરાજમાન આશાપુરા માતાજીના મદિરમાં મોદી સરકારના જીતવા માટે દ્વારકાના બ્રાહ્મણો દ્વારા વિધાન સભા અને લોકસભામાં જીત માટે વિષ્ણુ સહસહસ્ત્ર પાઠ કરવામાં આવી રહ્યા છે.તેમ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત અને કેન્દ્રમાં મોદી સરકાર જંગી બહુમતીથી જીતે તેવું દ્વારકાની નરેન્દ્રમોદી વિચાર મંચ ઈચ્છી રહ્યું છે.

ભાજપની જીત માટે બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસહસ્ત્ર પાઠ કરાવ્યા

છેલ્લા બે દિવસથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગુજરાત અને ભારત દેશમાં ભાજપનો સંમ્પૂર્ણ બહુમતીથી વિજય થાય તે માટે દ્વારકાના બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવી રહ્યા છે.

ભાજપની જીત માટે બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસહસ્ત્ર પાઠ કરાવ્યા

નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારકા તેમજ મિશન ન્યુ ઈન્ડાયા તરફથી દ્વારકા ભદ્રકાલી આશાપુરા મંદિરમાં નરેન્દ્ર મોદી ફરીથી 2019 ની લોકસભા ચૂંટણી બહુમતીથી જીતે તે આશાથી વિદ્વાન બ્રાહ્મણો વહલી સવારે અને સાંજે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી રહ્યા છે.

છેલ્લા બે દિવસથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગુજરાત અને ભારત દેશમાં ભાજપનો સંમ્પૂર્ણ બહુમતીથી વિજય થાય તે માટે દ્વારકાના બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવી રહ્યા છે.

ભાજપની જીત માટે બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસહસ્ત્ર પાઠ કરાવ્યા

નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારકા તેમજ મિશન ન્યુ ઈન્ડાયા તરફથી દ્વારકા ભદ્રકાલી આશાપુરા મંદિરમાં નરેન્દ્ર મોદી ફરીથી 2019 ની લોકસભા ચૂંટણી બહુમતીથી જીતે તે આશાથી વિદ્વાન બ્રાહ્મણો વહલી સવારે અને સાંજે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી રહ્યા છે.

  એન્કર  ;- યાત્રાધામ દ્વારકાના ભદ્રકાલી મંદિર પરિસરમાં બિરાજમાન  આશાપુરા માતાજીના મદિરમાં મોદી સરકારના જીતવા માટે દ્વારકાના બ્રાહ્મણો દ્વારા વિધાન સભા ને લોક સભામાં વિષ્ણુ સહસહસ્ત્ર પાઠો કરવામાં આવે છે.તેમ ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં ગુજરાત અને કેન્દ્રમાં મોદી સરકાર જંગી બહુમતીથી જીતે તેવું દ્વારકાની નરેન્દ્રમોદી વિચાર મંચ ઈચ્છી રહ્યું છે.તેથી છેલ્લા બે દિવસથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગુજરાત અને ભારત દેશમા ભાજપનો સંમ્પુર્ણ બહુમતી થી વિજય થાય તે માટે દ્વારકાના બ્રાહ્મણો વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરી રહ્યા છે.
    નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારકા તેમજ મિશન ન્યુ ઈન્ડાયા  તરફથી  દ્વારકા ભદ્રકાલી આશાપુરા મંદિરમાં નરેન્દ્ર મોદી ફરીથી 2019 ની લોકસભા ચુટણી બહુમતીથી જીતે એ આશયથી વિદ્વાન બ્રાહ્મણો વહલી સવારે અને  સાંજે વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરે છે.
    આજે એટલેકે તા 22 અને આવતી કાલે તા 23ના લોકસભાની ચુટણીનુ પરીણામ આવે ત્યા સુધી વહેલી સવારે અને સાંજે દ્વારકાના આશાપુરા માતાજીના  મંદિરે આ પાઠ કરવામા આવશે.

બાઈટ ;- મુકુંદભાઈ દવે, નરેન્દ્ર મોદી વિચાર મંચ, દ્વારકા.

રજનીકાન્ત જોષી 
ઈ.ટી.વી. ભારત,દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.