ETV Bharat / state

"વાયુ"નો કહેર, બેટ દ્વારકા 48 કલાકથી સંપર્ક વિહોણું

દ્વારકા: દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલું છે. ‘વાયુ’ વાવાઝોડાને કારણે બેટ દ્વારકા 48 કલાકથી સંપર્ક વિહોણુ બન્યું છે. વાયુ તોફાનને કારણે બેટ દ્વારકા જતી તમામ બોટો કાંઠા પર ચડાવી દેવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ બેટમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તંગી પડી છે.

author img

By

Published : Jun 13, 2019, 7:46 PM IST

સ્પોટ ફોટો

વાયુ તોફાનને કારણે બેટ દ્વારકા જતી તમામ બોટો કાંઠા પર ચડાવી દેવાની સુચના આપવામાં આવી હતી. જે બાદ બેટમાં જીવન જરુરૂયાતની ચીજ વસ્તુઓની તંગી પડી છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે, છેલ્લા 48 કલાકથી બેટ દ્વારકા સપર્ક વિહોણુ બન્યું છે. જેમાં ખાસ દૂધ, પાંણી તેમજ શાકભાજી ન પહોંચતા લોકો હેરાન-પરેશાન થઈ ગયાં છે.

બેટ દ્વારકા 48 કલાકથી સંપર્ક વિહોણુ

મહત્વનું છે કે, હાલ બેટ દ્વારકામાં 10થી 12 હજારની વસ્તી છે. આટલી મોટી વસ્તી ધરાવતુ બેટ દ્વારકા કુદરતી આફત "વાયુ" આવે તે પહેલા જ પરેશાનીમાં મુકાઈ ગયું હતું.

વાયુ તોફાનને કારણે બેટ દ્વારકા જતી તમામ બોટો કાંઠા પર ચડાવી દેવાની સુચના આપવામાં આવી હતી. જે બાદ બેટમાં જીવન જરુરૂયાતની ચીજ વસ્તુઓની તંગી પડી છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે, છેલ્લા 48 કલાકથી બેટ દ્વારકા સપર્ક વિહોણુ બન્યું છે. જેમાં ખાસ દૂધ, પાંણી તેમજ શાકભાજી ન પહોંચતા લોકો હેરાન-પરેશાન થઈ ગયાં છે.

બેટ દ્વારકા 48 કલાકથી સંપર્ક વિહોણુ

મહત્વનું છે કે, હાલ બેટ દ્વારકામાં 10થી 12 હજારની વસ્તી છે. આટલી મોટી વસ્તી ધરાવતુ બેટ દ્વારકા કુદરતી આફત "વાયુ" આવે તે પહેલા જ પરેશાનીમાં મુકાઈ ગયું હતું.

બેટ દ્વારકા બ્રેકિગ
દ્વારકાથી 30 કિ.મી. દુર આવેલુ બેટ દ્વારકા 48 કલાકથી સંપર્ક વિહોણુ...
વાયુ તોફાન ને કારણે બેટ દ્વારકા જતી તમામ બોટો કાઠા પર ચડાવી દેવાની સુચના બાદ બેટ મા જીવન જરુરૂયાતની ચીજ વસ્તુઓ ની તંગી....
દુધ,પાંણી તેમજ શાક બકાલુ ના પંહોચતા લોકો પરેશાન...
10/ 12 હજારની વસ્તી ધરાવતુ બેટ દ્વારકા કુદરતી આફત " વાયુ " આવે તે પહેલાજ પરેશાની મા.
બાઇટ : ફકિરાભાઇ,રહેવાશી બેટ દ્વારકા
રજનીકાન્ત જોષી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.