ETV Bharat / state

દ્વારકામાં ફસાયેલા 17 ઓડિશાના યાત્રિકોને બસ દ્વારા સુરત મોકલાયા - devbhoomi dwarka lock down

લોકડાઉન બાદ ઓડિશાના 17 જેટલા યાત્રિકો 41 દિવસ સુધી દ્વારકામાં ફસાયા હતા. ઓનલાઇન કાર્યવાહી બાદ દ્વારકાથી સુરત એસ.ટી.માં મોકલવામાં આવ્યા હતા.

seveteen odisha people stuck in devbhoomo dwarka
દ્વારકામાં ફસાયેલા 17 ઓડિશાના યાત્રિકોને બસ દ્વારા સુરત મોકલવામાં આવ્યા
author img

By

Published : May 5, 2020, 7:04 PM IST

દેવભૂમિ દ્વારકા : કોરોના વાઇરસના કહેર પહેલાં ઓડિશાથી યાત્રા કરવા આવેલા 17 જેટલા યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા. લોકડાઉનના એક દિવસ પહેલા આવેલા યાત્રાળુઓ દ્વારકામાં ફસાયા હતા.

seveteen odisha people stuck in devbhoomo dwarka
દ્વારકામાં ફસાયેલા 17 ઓડિશાના યાત્રિકોને બસ દ્વારા સુરત મોકલવામાં આવ્યા

લોકડાઉન બાદ તમામ તીર્થ સ્થળોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન પણ કરી શક્યા ન્હોતા.

દેવભૂમિ દ્વારકા : કોરોના વાઇરસના કહેર પહેલાં ઓડિશાથી યાત્રા કરવા આવેલા 17 જેટલા યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા. લોકડાઉનના એક દિવસ પહેલા આવેલા યાત્રાળુઓ દ્વારકામાં ફસાયા હતા.

seveteen odisha people stuck in devbhoomo dwarka
દ્વારકામાં ફસાયેલા 17 ઓડિશાના યાત્રિકોને બસ દ્વારા સુરત મોકલવામાં આવ્યા

લોકડાઉન બાદ તમામ તીર્થ સ્થળોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન પણ કરી શક્યા ન્હોતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.