ETV Bharat / state

દેશની દરિયાઈ સુરક્ષાની સાથે યોગ-મેડીટેશનનો અભ્યાસ કરતા ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો

દેવભૂમિ દ્વારકાઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારી નિમિતે ઓખા કોસ્ટ ગાર્ડના જવાનોએ બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો પાસેથી રાજયોગ અને મેડીટેશનથી થતા અનેક લાભોની માહિતી મેળવી હતી.

author img

By

Published : Jun 19, 2019, 3:40 AM IST

યોગ-મેડીટેશન

ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા અરબી સમુદ્ર તટ પર થતી હિલચાલનું મોનીટરીંગ કરવામાં આવે છે. ગુજરાતની 1600 કિ.મી. સરહદનું રક્ષણ કોસ્ટ ગાર્ડના જવાનો દિવસ-રાત કરતા હોય છે. ત્યારે આ જવાનોને યોગ અને કસરતની સાથે માનસિક કસરત મળે તેવા હેતુથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયના નિપૂણ અદ્યાપકો દ્વારા યોગની સાથે રાજયોગ મેડીટેશનની તાલીમ આપવામાં આવી હતી.

યોગ-મેડીટેશનનો અભ્યાસ કરતા ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો

યોગ અને કસરતથી માત્ર શારિરિક લાભો મળે છે, પરંતુ રાજયોગ મેડીટેશન દ્વારા માનસિક શાંતિનો અનુભવ થાય છે અને દરેક કાર્યમાં સફળતા પણ મળે છે.

ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા અરબી સમુદ્ર તટ પર થતી હિલચાલનું મોનીટરીંગ કરવામાં આવે છે. ગુજરાતની 1600 કિ.મી. સરહદનું રક્ષણ કોસ્ટ ગાર્ડના જવાનો દિવસ-રાત કરતા હોય છે. ત્યારે આ જવાનોને યોગ અને કસરતની સાથે માનસિક કસરત મળે તેવા હેતુથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયના નિપૂણ અદ્યાપકો દ્વારા યોગની સાથે રાજયોગ મેડીટેશનની તાલીમ આપવામાં આવી હતી.

યોગ-મેડીટેશનનો અભ્યાસ કરતા ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો

યોગ અને કસરતથી માત્ર શારિરિક લાભો મળે છે, પરંતુ રાજયોગ મેડીટેશન દ્વારા માનસિક શાંતિનો અનુભવ થાય છે અને દરેક કાર્યમાં સફળતા પણ મળે છે.

એન્કર ;- દેશની દરિયાઈ સીમાઓ ની સુરક્ષા ની સાથે સાથે યોગ અને મેડીટેશન નો અભ્યાસ કરતા ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો.
  વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તયારી નિમિતે  ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો એ બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો પાસેથી રાજયોગ અને મેડીટેશન થી થતા અનેક લાભોની માહિતી મેળવી હતી.ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા અરબી સમુદ્ર તટ પર થતી હિલ ચાલનું મોનીટરીંગ કરવામાં આવે છે.અને ગુજરાતની ૧૬૦૦ કિ.મી. સરહદ નું રક્ષણ કોસ્ટ ગાર્ડના જવાનો દિવસ - રાત કરતા હોય છે..આ જવાનોને યોગ અને કસરતની સાથે સાથે માનસિક કસરત મળે તેવા હેતુ થી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયના નિપૂર્ણ અધાપકો દ્વારા યોગ ની સાથે સાથે રાજયોગ મેડીટેશન ની ટ્રેનીંગ આપવામાં આવી હતી.યોગ અને કસરત થી માત્ર સારીરિક લાભો મળે છે.પરંતુ રાજયોગ મેડીટેશન દ્વારા માનસિક શાંતિ નો અનુભવ થાય છે,અને દરેક કાર્યમાં સફળતા પણ મળે છે.
બાઈટ  ;- ૦૧  ડો આશાબેન પટેલ,બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય,ઓખા. 
બાઈટ  ;- ૦૧ આદર્શકુમાર, કર્મચારી ,કોસ્ટ ગાર્ડ સ્ટેસન,ઓખા. 
રજનીકાંત જોષી 
ઈ.ટી.વી. ભારત,
દ્વારકા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.