ETV Bharat / state

'વાયુ' વાવાઝોડાના પગલે દ્વારકામાં માછીમારોને લાખોનું નુકશાન

author img

By

Published : Jun 18, 2019, 4:02 AM IST

દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર ગુજરાતને  છેલ્લા દશ દિવસથી બાનમાં રાખનાર 'વાયુ' વાવાઝોડાએ દ્વારકા વિસ્તારમાં આવ્યા વગર પણ લાખોનું નુકશાન કર્યું છે. ઓખા અને બેટ દ્વારકા વિસ્તારમાં અનેક માછીમારી વેપારીઓની નાની મોટી બોટોને વાયુ વાવાઝોડાની અસર માત્રથી લાખો રૂપિયાનું નુકશાન ભોગવવાનો વખત આવ્યો છે.

hd

ઓખા બંદર ઉપર ગુજરાત અને ગુજરાત બહારના અનેક વેપારીઓ વેપાર કરવા આવે છે. પરંતુ પાર્કિંગના અભાવે તોફાન અને કુદરતી આફતના સમયે બોટ માલિકોને મોટું નુકશાન ભોગવવું પડે છે. સરકારને વર્ષે કરોડોનું હુંડીયામણ રડી આપતો આ માછીમારી ઉધોગ યોગ્ય વ્યવસ્થાને અભાવે પડી ભાગે તો નવાઈ નહિ.

વાયુ વાવાઝોડાને પગલે દ્વારકામાં માછીમારોને લાખોનું નુકશાન

દેવભૂમિ દ્વારકાનું અતિ મહત્વનું ઓખા બંદર વર્ષોથી માછીમારી ઉદ્યોગ માટે જાણીતું છે. ગુજરાત અને ગુજરાત બહારના અને નાના- મોટા વેપારીઓ પોતાની લાખો રૂની બોટોના સહારે ઓખા બંદર ઉપર માછીમારી કરે છે. આ બોટો મોટા ભાગે લાકડાની બનાવટની હોય છે. 50 થી 70 લાખની કિમતની એક બોટ એવી અંદાજે 3500 થી 4000 બોટો અહીં માછીમારી ઉદ્યોગ ઉપર ચાલે છે.

કુદરતી આફત અને વાયુ જેવાં વાવાઝોડાના સમયે આ બોટોને યોગ્ય પાર્કિંગ ના મળતા અનેક અનેક બોટોને ભરી નુકશાની થાય છે. આથી બોટ માલિકોને એક બોટ પાછાળ ૫૦ હજાર થી બે લાખનું નુકશાન આવે છે. આવી જ રીતે હાલમાં વાયુ વાવાઝોડું આવ્યું નહિ માત્ર એક અસરથી જે અનેક બોટોને લાખો રૂપિયાનું નુકશાન ભોગવવું પડ્યું છે.

ઓખા બંદર ઉપર ગુજરાત અને ગુજરાત બહારના અનેક વેપારીઓ વેપાર કરવા આવે છે. પરંતુ પાર્કિંગના અભાવે તોફાન અને કુદરતી આફતના સમયે બોટ માલિકોને મોટું નુકશાન ભોગવવું પડે છે. સરકારને વર્ષે કરોડોનું હુંડીયામણ રડી આપતો આ માછીમારી ઉધોગ યોગ્ય વ્યવસ્થાને અભાવે પડી ભાગે તો નવાઈ નહિ.

વાયુ વાવાઝોડાને પગલે દ્વારકામાં માછીમારોને લાખોનું નુકશાન

દેવભૂમિ દ્વારકાનું અતિ મહત્વનું ઓખા બંદર વર્ષોથી માછીમારી ઉદ્યોગ માટે જાણીતું છે. ગુજરાત અને ગુજરાત બહારના અને નાના- મોટા વેપારીઓ પોતાની લાખો રૂની બોટોના સહારે ઓખા બંદર ઉપર માછીમારી કરે છે. આ બોટો મોટા ભાગે લાકડાની બનાવટની હોય છે. 50 થી 70 લાખની કિમતની એક બોટ એવી અંદાજે 3500 થી 4000 બોટો અહીં માછીમારી ઉદ્યોગ ઉપર ચાલે છે.

કુદરતી આફત અને વાયુ જેવાં વાવાઝોડાના સમયે આ બોટોને યોગ્ય પાર્કિંગ ના મળતા અનેક અનેક બોટોને ભરી નુકશાની થાય છે. આથી બોટ માલિકોને એક બોટ પાછાળ ૫૦ હજાર થી બે લાખનું નુકશાન આવે છે. આવી જ રીતે હાલમાં વાયુ વાવાઝોડું આવ્યું નહિ માત્ર એક અસરથી જે અનેક બોટોને લાખો રૂપિયાનું નુકશાન ભોગવવું પડ્યું છે.


એન્કર ;-  સમગ્ર ગુજરાતને  છેલા દશ દિવસથી બાનમાં રાખનાર " વાયુ " વાવાઝોડા એ દ્વારકા વિસ્તારમાં આવ્યા વગર પણ લાખો રૂ ની તારાજી કરી નાખી છે.ઓખા અને બેટ દ્વારકા વિસ્તારમાં અનેક માછીમારી વેપારીઓ ની નાની મોટી બોટોને વાયુ વાવાઝોડાની અસર માત્ર થી લાખો રૂ ની નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.ઓખા બંદર ઉપર ગુજરાત અને ગુજરાત બહારના અનેક વેપારીઓ અહીં વેપાર કરવા આવે છે.પરંતુ પર્કીન્ગને અભાવે તોફાન અને કુદરતી આફતના સમયે બોટ માલિકોને મોટું નુકશાન ભોગવવું પડે છે.સરકારને વર્ષે કરોડોનું હુંડીયામણ રડી આપતો આ માછીમારી ઉધોગ યોગ્ય વ્યવસ્થાને અભાવે પડી ભાગે તો નવાઈ નહિ.

  દેવભૂમિ દ્વારકાનું અતિ મહત્વનું ઓખા બંદર વર્ષોથી માછીમારી ઉદ્યોગ માટે જાણીતું છે.ગુજરાત અને ગુજરાત બહારના અને નાના- મોટા વેપારીઓ પોતાની લાખો રૂની બોટોના  સહારે ઓખા બંદર ઉપર માછીમારી કરે છે.આ બોટો મોટા ભાગે લાકડાની બનાવટની હોય છે.૫૦ થી ૭૦ લાખની કિમતની એક બોટ એવી અંદાજે ૩૫૦૦ થી ૪૦૦૦ હજાર બોટો અહી માછીમારી ઉદ્યોગ ઉપર ચાલે છે.કુદરતી આફત અને '' વાયુ '' જેવા વાવાઝોડા ના સમયે આ બોટોને યોગ્ય પાર્કિંગ ના મળતા અનેક અનેક બોટોને ભરી નુકશાની થાય છે.અને આ થી બોટ માલિકોને એક બોટ પાછાળ ૫૦ હજાર થી બે લાખનું નુકશાન આવે છે.આવી જ રીતે હાલમાં  '' વાયુ '' વાવાઝોડું આવ્યું નહિ માત્ર એક અસર થી જે અનેક બોટોને લાખો રૂનું નુકશાન ભોગવવું પડ્યું છે.તો ખરેખર  '' વાયુ '' વાવાઝોડું આવ્યું હોત તો કેટલું નુકશાન ગયું હોત તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

બાઈટ  ;- જુનુસ થેમ , બોટ માલિક ,બેટ દ્વારકા.

રજનીકાંત જોષી 
ઈ.ટી.વી.ભારત
દ્વારકા .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.