દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા ભગવાન દ્વારકાધિશના જીવન કાળના જુદા જુદા પ્રસંગોને લોકો સમક્ષ સુંદર રીતે મુકીનેદેવભૂમિ દ્વારકાના નગરજનો અને વિવધ રાજ્યોમાંથી અહીં આવતા યાત્રાળુઓ જાણે પૌરાણિક તીર્થ સ્થળદેવભૂમિ દ્વારકા નગરીની મુલાકાતે હોય તેવું પ્રતીત થાય છે. શિલ્પ સ્થાપત્યને મહત્વ આપીને ચિત્ર કલાના ઉચ્ચ કક્ષાના ચિત્રકારોને લાવીને દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા ભગવાન દ્વારકાધિશના જીવન કાળના સુંદર પ્રસંગોને ખુબજ સુંદર રીતે દોરવામાં આવી રહ્યા છે.
ધર્મ નગરી દેવભૂમિ દ્વારકા બની ચિત્ર નગરી, દ્વારકાધિશના જીવનના પ્રસંગો દોરવામાં આવ્યા
દેવભૂમિ દ્વારકા: ભગવાન દ્વારકાધિશની કર્મભૂમિ દેવભૂમિ દ્વારકા નગરી એક ઐતિહાસિક અને પૌરાણિક તીર્થ સ્થળ તરીકે વિશ્વભરમાં ખ્યાતી પામ્યું છે. આથી ભગવાન દ્વારકાધિશના જીવનની સદાય જીવંત રાખવા માટે દેવભૂમિ દ્વારકા નગરપાલિકાએ એક અનોખો અને સુંદર પ્રયાસ કર્યો છે.
![ધર્મ નગરી દેવભૂમિ દ્વારકા બની ચિત્ર નગરી, દ્વારકાધિશના જીવનના પ્રસંગો દોરવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2826525-676-5861c4e9-3abf-4027-b345-50394ab23e8b.jpg?imwidth=3840)
દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા નગરીના ઇસ્કોનગેટ, મંદિર ચોક, સુદામા સેતુ, સિધનાથ મહાદેવ મંદિર રોડ પર ઉત્તમ કક્ષાના ચિત્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ ચિત્રો લાંબો સમય ટકી રહે તેવા યોગ્ય કલરોથી બનાવવામાં આવી રહ્યા છે.
આ પ્રોજકેટ કાયમી રીતે ચાલુ રહે તેવા હેતુ થી અને સ્થાનિક લોકો અને અહી આવતા યાત્રાળુઓ માનસ પટ પર કાયમી ભગવાન દ્વારકાધિશ છવાયેલા રહે તેવા હેતુથી આ સુંદર કાર્ય શરુ કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા ભગવાન દ્વારકાધિશના જીવન કાળના જુદા જુદા પ્રસંગોને લોકો સમક્ષ સુંદર રીતે મુકીનેદેવભૂમિ દ્વારકાના નગરજનો અને વિવધ રાજ્યોમાંથી અહીં આવતા યાત્રાળુઓ જાણે પૌરાણિક તીર્થ સ્થળદેવભૂમિ દ્વારકા નગરીની મુલાકાતે હોય તેવું પ્રતીત થાય છે. શિલ્પ સ્થાપત્યને મહત્વ આપીને ચિત્ર કલાના ઉચ્ચ કક્ષાના ચિત્રકારોને લાવીને દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા ભગવાન દ્વારકાધિશના જીવન કાળના સુંદર પ્રસંગોને ખુબજ સુંદર રીતે દોરવામાં આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા નગરીના ઇસ્કોનગેટ, મંદિર ચોક, સુદામા સેતુ, સિધનાથ મહાદેવ મંદિર રોડ પર ઉત્તમ કક્ષાના ચિત્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ ચિત્રો લાંબો સમય ટકી રહે તેવા યોગ્ય કલરોથી બનાવવામાં આવી રહ્યા છે.
આ પ્રોજકેટ કાયમી રીતે ચાલુ રહે તેવા હેતુ થી અને સ્થાનિક લોકો અને અહી આવતા યાત્રાળુઓ માનસ પટ પર કાયમી ભગવાન દ્વારકાધિશ છવાયેલા રહે તેવા હેતુથી આ સુંદર કાર્ય શરુ કરવામાં આવ્યું છે.
ધર્મ નગરી દ્વારકાની ચિત્ર નગરી તરીકે બનવાવાનો એક પ્રયાસ કરતુ દ્વારકા નગરપાલિકા
Inbox | x |
| Wed, Mar 27, 2:43 PM (21 hours ago) | |||
|
એન્કર ;- દ્વારકા નગરી એટલે કળા અને કલાઓના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની નગરી.ભગવાન દ્વારકાદિશની કર્મભૂમિ દ્વારકા નગરી એક એતિહાસિક અને પોરાણિક તીર્થ સ્થળ તરીકે વિશ્વ ભરમાં ખ્યાતી પામ્યું છે.આથી ભગવાન દ્વારકાદિશના જીવનની સદાય જીવત રાખવા માટે દ્વારકા નગરપાલિકાએ એક અનોખો અને સુંદર પ્રયાસ કર્યો છે.
દ્વારકા નગરપાલિકા દ્વારા ભગવાન દ્વારકાદિશના જીવન કાળના જુદા જુદા પ્રસંગોને લોકો સમક્ષ સુંદર રીતે મુકીને દ્વારકા નગરજનો અને વિવધ રાજ્યો માંથી અહી આવતા યાત્રાળુઓ જાણે તેઓ એ પોરાણિક તીર્થ સ્થળ દ્વારકા નગરીનિજ મુલાકાતે હોય તેવું પ્રતીત થાય છે.શિલ્પ સ્થાપત્યને અતિ મહત્વ આપીને ચિત્ર કલાના ઉચ્ચ કક્ષાના ચિત્રકારોને લાવીને દ્વારકાનગરપાલિકા દ્વારા ભગવાન દ્વારકાદિશના જીવન કાળના સુંદર પ્રસંગોને ખુબજ સુંદર રીતે દોરવામાં આવી રહ્યા છે.
દ્વારકાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દ્વારકા નગરીના ઇસ્કોનગેટ,મદિર ચોક,સુદામા સેતુ,સીધ્નાથ મહાદેવ મંદિર રોંડ ઉપર ઉત્તમ કક્ષાના ચિત્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ તમાંમ ચિત્રો લાંબો સમય ટકી રહે તેવા યોગ્ય કલરોથી બનાવવામાં આવી રહ્યા છે.આ પ્રોજકેટ કાયમી રીતે ચાલુ રહે તેવા હેતુ થી અને સ્થાનિક લોકો અને અહી આવતા યાત્રાળુઓ માનસ પટ પર કાયમી ભગવાન દ્વારકાદિશ છવાયેલા રહે તેવા સારા હેતુ થી આ સુંદર કાર્ય શરુ કરવામાં આવ્યું છે.સ્થાનિક લોકો અને અહી આવતા યાત્રાળુઓ દ્વારકાને ધર્મ નગરીની સાથે સાથે ચિત્ર નગરી તરીકે પણ ઓળખાય તેવું ઈચ્છી રહ્યા છે.
બાઈટ ૦૧ ;- સી.બી.ડુડિયા , ચીફ ઓફિસર,દ્વારકા નગરપાલિકા.
બાઈટ ૦૨ ;- શ્રી નારયણ નંદજી મહારાજ , સરસ્વતી સરદા પીઠ ,દ્વારકા.
રજનીકાંત જોશી
Conclusion: