ETV Bharat / state

ડાંગના જંગલમાં 4 ટન ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ નાખતા વન્યપ્રેમીઓમાં આક્રોશ

author img

By

Published : Aug 28, 2020, 11:05 PM IST

આહવાથી સાપુતારાને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સોનગીર ફાટક પાસેના જંગલ વિસ્તારમાં એક પીકઅપ વાન જેમાં આશરે 4થી 5 ટન જેટલો ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ ઠાલવતા ડાંગના જંગલમાં 4 ટન ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ નાખતા વન્યપ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ETV BHARAT
ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ

ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવાથી સાપુતારાને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સોનગીર ગામની ફાટક નજીક ઘનઘોર જંગલ વિસ્તારમાં એક પિકઅપ વાન જેમાં આશરે 4 થી 5 ટન પેપ્સીનો જથ્થો જંગલ વિસ્તારમાં ઠાલવી દેતાં વન્ય પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. મુખ્ય માર્ગના રસ્તાની બાજુમાં ઢગલાબંધ પ્લાસ્ટિકમાં પેપ્સીઓ ઠાલવી દેવામાં આવી છે. આહવા પૂર્વ વિસ્તારમાં આવેલા આ જંગલ વિસ્તારમાં વન કર્મીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

ETV BHARAT
ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ

એ-વન ગૃહ ઉદ્યોગ નામની કંપની પ્રોડક્ટોને જંગલ વિસ્તારમાં ઠાલવવામાં આવી છે. આ કપંનીના સંચાલક સહિત દુકાનદારો દ્વારા જંગલ પ્રદુષિત કરવાની નીતિ હોઈ શકે છે. જેમણે ડિસપોઝલ પેપ્સીની પ્રોડક્ટને જંગલ વિસ્તારમાં ઠાલવવામાં આવી છે. રસ્તાની બાજુમાં ફેંકવામાં આવેલી આ પેપ્સીઓ જો કોઈ વન્ય પ્રાણીઓને દ્વારા આરોગવમાં આવે તો તેની આડઅસર અથવા બીમારી ફેલાવાનો ભય છે. આ સાથે જ સ્વાસ્થ માટે ખુબજ હાનિકારક છે. મોટા જથ્થામાં પ્લાસ્ટિક ઠાલવતા પર્યાવરણને પ્રદુષિત થવાનો ભય રહેલો છે ત્યારે વન્ય પ્રેમીઓની માગ છે કે, વન વિભાગ તેમજ તંત્ર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે અને પર્યાવરણને પ્રદુષિત કરનારા સામે યોગ્ય પગલાં લેવામાં આવે.

ETV BHARAT
ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ

ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવાથી સાપુતારાને જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સોનગીર ગામની ફાટક નજીક ઘનઘોર જંગલ વિસ્તારમાં એક પિકઅપ વાન જેમાં આશરે 4 થી 5 ટન પેપ્સીનો જથ્થો જંગલ વિસ્તારમાં ઠાલવી દેતાં વન્ય પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. મુખ્ય માર્ગના રસ્તાની બાજુમાં ઢગલાબંધ પ્લાસ્ટિકમાં પેપ્સીઓ ઠાલવી દેવામાં આવી છે. આહવા પૂર્વ વિસ્તારમાં આવેલા આ જંગલ વિસ્તારમાં વન કર્મીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

ETV BHARAT
ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ

એ-વન ગૃહ ઉદ્યોગ નામની કંપની પ્રોડક્ટોને જંગલ વિસ્તારમાં ઠાલવવામાં આવી છે. આ કપંનીના સંચાલક સહિત દુકાનદારો દ્વારા જંગલ પ્રદુષિત કરવાની નીતિ હોઈ શકે છે. જેમણે ડિસપોઝલ પેપ્સીની પ્રોડક્ટને જંગલ વિસ્તારમાં ઠાલવવામાં આવી છે. રસ્તાની બાજુમાં ફેંકવામાં આવેલી આ પેપ્સીઓ જો કોઈ વન્ય પ્રાણીઓને દ્વારા આરોગવમાં આવે તો તેની આડઅસર અથવા બીમારી ફેલાવાનો ભય છે. આ સાથે જ સ્વાસ્થ માટે ખુબજ હાનિકારક છે. મોટા જથ્થામાં પ્લાસ્ટિક ઠાલવતા પર્યાવરણને પ્રદુષિત થવાનો ભય રહેલો છે ત્યારે વન્ય પ્રેમીઓની માગ છે કે, વન વિભાગ તેમજ તંત્ર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે અને પર્યાવરણને પ્રદુષિત કરનારા સામે યોગ્ય પગલાં લેવામાં આવે.

ETV BHARAT
ડિસપોઝલ પેપ્સીની પ્લાસ્ટિક થેલીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.