ETV Bharat / state

દાહોદમાં ડૂબી જવાથી ચાર બાળકીના મોત

author img

By

Published : Jun 14, 2020, 10:44 AM IST

Updated : Jun 14, 2020, 2:00 PM IST

દાહોદ જિલ્લાના ગુગરડી ગામમાં પશુ ચરાવવા માટે ગયેલી ચાર બાળકીના ડૂબી જવાથી મોત થતા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે.

Dahod
દાહોદમાં ચાર બાળકીના ડૂબી જવાથી મોત

દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના ગુગરડી ગામના માળ ફળિયામાં રહેતી ચાર બાળકીઓ ઢોર ચરાવવા માટે ગામ નજીકના તળાવે ગઈ હતી. જ્યાં ઢોર ચરાવ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. જેમાં તળાવ કિનારેથી ચારેય બાળકીઓના કપડાં મળી આવ્યા હતા.

જ્યારે ગ્રામજનો દ્વારા તળાવમાં તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તળાવમાંથી તેમના મૃતદેહ મળી આવતા ગામમાં શોક ફેલાયો છે. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદમાં ચાર બાળકીના ડૂબી જવાથી મોત
દાહોદમાં ચાર બાળકીના ડૂબી જવાથી મોત

દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના ગુગરડી ગામના માળ ફળિયામાં રહેતી ચાર બાળકીઓ ઢોર ચરાવવા માટે ગામ નજીકના તળાવે ગઈ હતી. જ્યાં ઢોર ચરાવ્યા બાદ પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી. જેમાં તળાવ કિનારેથી ચારેય બાળકીઓના કપડાં મળી આવ્યા હતા.

જ્યારે ગ્રામજનો દ્વારા તળાવમાં તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તળાવમાંથી તેમના મૃતદેહ મળી આવતા ગામમાં શોક ફેલાયો છે. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદમાં ચાર બાળકીના ડૂબી જવાથી મોત
દાહોદમાં ચાર બાળકીના ડૂબી જવાથી મોત
Last Updated : Jun 14, 2020, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.