ETV Bharat / state

દાહોદમાં આંગણવાડી વર્કરે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું - કલેકટર

દાહોદ: જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી વર્કર અને કાર્યકરોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ રેલી યોજીને પોતાની પડતર માંગણીઓને લઇને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આંગણવાડી વર્કરે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
આંગણવાડી વર્કરે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
author img

By

Published : Jan 9, 2020, 10:17 AM IST

જિલ્લાના નવ તાલુકાને ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં આઇસીડીએસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડીઓમાં ફરજ બજાવતી તેડાગર બહેનો અને આંગણવાડી વર્કર બહેનોની વર્ષો જૂની 12 જેટલી પડતર માંગણીઓને સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે દાહોદ જિલ્લાની આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને સરકારની નવી શિક્ષણ નીતિ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળામાં લઈ જવાની ભલામણ સહિત વિવિધ નીતિઓનો વિરોધ કરી 12 જેટલી પડતર માંગણીઓની માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ તેમની માગોને સંતોષવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

આંગણવાડી વર્કરે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

જિલ્લાના નવ તાલુકાને ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં આઇસીડીએસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડીઓમાં ફરજ બજાવતી તેડાગર બહેનો અને આંગણવાડી વર્કર બહેનોની વર્ષો જૂની 12 જેટલી પડતર માંગણીઓને સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે દાહોદ જિલ્લાની આંગણવાડી વર્કર અને તેડાગર બહેનોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને સરકારની નવી શિક્ષણ નીતિ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળામાં લઈ જવાની ભલામણ સહિત વિવિધ નીતિઓનો વિરોધ કરી 12 જેટલી પડતર માંગણીઓની માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ તેમની માગોને સંતોષવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

આંગણવાડી વર્કરે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
Intro:દાહોદ જિલ્લાની આંગણવાડી તેડાગર અને વર્કર બહેનો એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

દાહોદ જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી વર્કર અને કાર્યકરો બેનોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ રેલી યોજીને પોતાની પડતર માંગણીઓ માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુંBody:
દાહોદ જિલ્લાના નવ તાલુકા ને ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં આઇસીડીએસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડીઓમાં ફરજ બજાવતી તેડાગર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ની વર્ષો જૂની ૧૨ જેટલી પડતર માંગણીઓને સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે જેના કારણે દાહોદ જિલ્લાની આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો એ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને સરકારની નવી શિક્ષણ નીતિ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળામાં લઈ જવાની ભલામણ સહિત વિવિધ નીતિઓનો વિરોધ કરી ૧૨ જેટલી પડતર માંગણીઓ ની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ તેમની માંગોને સંતોષવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતીConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.