ETV Bharat / state

છોટા ઉદેપુરમાં આદિવાસી સમાજે નરેન્દ્ર રાઠવાને મુક્ત કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું

છોટા ઉદેપુરઃ બુધવારે પોલીસે નગરપાલિકા પાસે તારીખ 28ના રોજ નરેન્દ્ર રાઠવાની પાસા હેઠળ અટકાયત કરી હતી, તેના વિરુદ્ધમાં સમગ્ર આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતુું કે, અમારા સમાજના સામાજિક કાર્યકર અને આગેવાનની સદંતર ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.

author img

By

Published : Apr 3, 2019, 5:36 PM IST

સ્પોટ ફોટો

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતુું કે, નરેન્દ્ર રાઠવાએ અમારા વિસ્તારના અને સમાજના પાયાના પ્રશ્નો જેમકે, પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી, શિક્ષણ, આરોગ્ય માટે અગ્રેસર રહ્યા છે. ખાસ રાઠવા, નાયક, ધનક, ભીલ, તળવી, જેવા સમુદાયો સાથે ખોટી રીતે કોળી શબ્દ ઉમેરીને અમારી આદિવાસી ઓળખ સામે ઊભા કરાયેલ પ્રશ્નો સામે અવાજ દબાવવો, વિકાસને લગતી યોજનાઓના અમલીકરણ માટેનો અવાજને દબાવવા અને અમને લોકોને મૂળ મુદ્દાઓથી ભટકાવવાનું આ સુનિયોજિત કાવતરું છે.

નરેન્દ્ર રાઠવાને મુક્ત કરવા આવેદનપત્ર આપ્યુ

આ ઉપરાંત, નરેન્દ્ર રાઠવા અમારી ન્યાયિક માંગણીઓ માટે આંદોલનોમાં અગ્રેસર રહ્યા છે. જેથી તેમના પર પોલીસે ખોટા કેસ કરીને પાસા હેઠળ અટકાયત કરીછે. જેથી તેમને છોડવામાં આવે તેવી માંગણી અને રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતુું કે, નરેન્દ્ર રાઠવાએ અમારા વિસ્તારના અને સમાજના પાયાના પ્રશ્નો જેમકે, પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી, શિક્ષણ, આરોગ્ય માટે અગ્રેસર રહ્યા છે. ખાસ રાઠવા, નાયક, ધનક, ભીલ, તળવી, જેવા સમુદાયો સાથે ખોટી રીતે કોળી શબ્દ ઉમેરીને અમારી આદિવાસી ઓળખ સામે ઊભા કરાયેલ પ્રશ્નો સામે અવાજ દબાવવો, વિકાસને લગતી યોજનાઓના અમલીકરણ માટેનો અવાજને દબાવવા અને અમને લોકોને મૂળ મુદ્દાઓથી ભટકાવવાનું આ સુનિયોજિત કાવતરું છે.

નરેન્દ્ર રાઠવાને મુક્ત કરવા આવેદનપત્ર આપ્યુ

આ ઉપરાંત, નરેન્દ્ર રાઠવા અમારી ન્યાયિક માંગણીઓ માટે આંદોલનોમાં અગ્રેસર રહ્યા છે. જેથી તેમના પર પોલીસે ખોટા કેસ કરીને પાસા હેઠળ અટકાયત કરીછે. જેથી તેમને છોડવામાં આવે તેવી માંગણી અને રજૂઆત કરવામાં આવી છે.

Intro:આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા પાસે સમગ્ર આદિવાસી સમાજ ના લોકો ભેગા થઈ તારીખ 28 ના રોજ નરેન્દ્ર રાઠવા ની પોલીસે દ્વારા પાસા હેઠળ અટકાયત કરવામાં અવિ હતી તેના વિરુદ્ધ માં કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું.જેમાં જસનાવ્યું કે અમારા સમાજ ના સામાજિક કાર્યકર અને આગેવાન પાસા હેઠળ અટકાયત કરવા માં આવિ છે તે સદંતર ખોટી છે.નરેન્દ્ર રાઠવા અમારા વિસ્તાર ના અને સમાજના પાયા ના પ્રસનો જેમકે પીવા અને સિંચાઈ માટે નર્મદા ના પાણી ,શિક્ષણ,આરોગ્ય,તેમજ ખાસ રાઠવા અને નાયક,ધનક,ભીલ,તળવી, જેવા સમુદાયો સાથે ખોટી રીતે કોળી શબ્દ ઉમેરી ને અમારી આદિવાસી ઓળખ સામે ઊભા કરાયેલ પ્રશ્ના સામે નો અવાજ વિકાસ ને લાગતી યોજનાઓ નો નાયિક અમલીકરણ માટે ના અવાજ ને દબાવો નો અનેઅમોને મૂળ મુદા ઓ થી ભટકવાનું સુ નિયોજિત કાવતરું છે.નરેન્દ્ર રાઠવા અમારા ન્યાયિક માંગણી ઓ માટે ના આંદોલનો માટે અગ્રેસર રહ્યા છે. જેથી તેમના પર ખોટા પોલીસે કેસ કરી ને પાસા હેઠળ અટકાયત કરી છે.જેથી તેમને છોડવા મા આવે તેવિ માગણી અને રજુઆત કરવા માં અવિ છે.

અલ્લારખા પઠાણ. ઈ. ટી.વી. ભારત. છોટાઉદેપુર.


Body:આવેદન


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.