ETV Bharat / state

છોટા ઉદેપુરના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી કરાયો સન્માનિત

author img

By

Published : Apr 25, 2019, 1:56 AM IST

છોટા ઉદેપુર: રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના જિલ્લામાં આવેલા લેહવાટ ગામના 4 આસામ રાઈફલમાં લિલેશ રાઠવા ફરજ બજાવતા હતા. ત્યારે 15 નવેમ્બર, 2017માં મણિપુરના ચડેલ જિલ્લાના સાજીતામબક ખાતે રોડના ઉદ્ધઘાટન સમારોહમાં ફરજ પર હતા. ત્યારે એકાએક બર્માના આતંકીઓના અમ્બુસને નિષ્ફળ બનાવ્યો હતો.

છોટા ઉદેપુરના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી કરાયો સન્માનિત

આ સદર ઓપરેશનમાં આતંકીઓ દ્વારા ગોળીબાર દરમિયાન બે સાથીઓને ગોળી વાગી હતી. જેથી બંને સાથીઓને બચાવવા માટે લિલેશે સતત કવર ફાયરિંગ કર્યું હતું. તેમજ આતંકીવાદીઓને ઠાર કર્યા હતા. ત્યારે ગત 15મી ઓગસ્ટના શોર્ય ચક્રથી સન્માનિત શૂરવીરોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લિલેશ રાઠવાનું નામ પણ શામેલ હતું.

છોટા ઉદેપુરના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી કરાયો સન્માનિત

લિલેશ રાઠવાને 19 માર્ચના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શોર્યચક્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે લિલેશ રાઠવા ટ્રેન દ્વારા પોતાના માદરે વતન પહોંચ્યા હતા, ત્યારે રેલ્વેસ્ટેશન પર મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા. સાથે જ લિલેશ રાઠવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઘોડા પર બેસાડીને ઢોલ નગારા સાથે ખુશી મનાવવામાં આવી હતી.

આ સદર ઓપરેશનમાં આતંકીઓ દ્વારા ગોળીબાર દરમિયાન બે સાથીઓને ગોળી વાગી હતી. જેથી બંને સાથીઓને બચાવવા માટે લિલેશે સતત કવર ફાયરિંગ કર્યું હતું. તેમજ આતંકીવાદીઓને ઠાર કર્યા હતા. ત્યારે ગત 15મી ઓગસ્ટના શોર્ય ચક્રથી સન્માનિત શૂરવીરોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લિલેશ રાઠવાનું નામ પણ શામેલ હતું.

છોટા ઉદેપુરના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી કરાયો સન્માનિત

લિલેશ રાઠવાને 19 માર્ચના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શોર્યચક્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે લિલેશ રાઠવા ટ્રેન દ્વારા પોતાના માદરે વતન પહોંચ્યા હતા, ત્યારે રેલ્વેસ્ટેશન પર મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા. સાથે જ લિલેશ રાઠવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઘોડા પર બેસાડીને ઢોલ નગારા સાથે ખુશી મનાવવામાં આવી હતી.

Intro:રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના લેહવાટ ગામ ના 4 આસામ રાઈફલ માં ફરજ બજાવતા લિલેશ રાઠવા એ ગત તા 15.11.2017 માં મણિપુર ના ચડેલ જિલ્લા ના સાજીતામબક ખાતે એક રોડ ના ઉધઘટન સમારોહ માં ફરજ પર હતા ત્યારે અચાનક બર્મા ના આંતકી ઓ ના અમ્બુસ ને નિષ્ફળ બાનાવ્યો હતો.સદર ઓપરેશન માં તેમના બે સાથીઓ ને આતંકવાદી ઓ ની ગોળી વાગી ગઈ હતી.જેથી બને સાથીઓ નેબચવા માટે લિલેશ રાતગવા એ એકલા હાથે સતત કવર ફાયરિંગ કરી એકે 56 અને લેદબોમ્બ ધરાવતા આંતકવાદી ઓ ને ઠાર કર્યા હતા.તેમજ ઘાયલ સથી ઓ ને આર્મી કેમ્પ સુધી પોહચઢ્યા હતા.લિલેશ રાઠવા ના આ સાહસ ને લઈ ને ગત 15 મી ઓગસ્ટ ના રોજ શોર્ય ચક્રથી સન્માનિત સૂર વિરો માં નામ ની જાહેરાત કરવા માં અવિ હતી અને 19 માર્ચ ના રોજ મામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ના શોર્ય ચક્ર એનાયત કરી સન્માન કરવામાં અવાયું હતું.


Body:આજરોજ લિલેશ રાઠવા ટ્રેન દ્વારા પોતાના માદરે વતન આવતા રેલ્વેસ્ટેશન પર મોટી સંખ્યામાં ગ્રામ જનો અવિ પોહચ્યા હતા અને લિલેશ રાઠવા નું સ્વાગત કર્યું હતું તેમજ ઘોડા પર બેસાડી ઢોલ નગારા સાથે સરઘસ ફેરવી ખશી માનવિ હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.