ETV Bharat / state

4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યાબળ થયું 103 - by-election

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની ચાર ખાલી પડેલા વિધાનસભાની 4 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

પેટાચૂંટણીમાં વિજય મેળવનાર ધારાસભ્યો આજે લેશે શપથ
author img

By

Published : May 28, 2019, 8:29 AM IST

Updated : May 28, 2019, 12:28 PM IST

પેટાચૂંટણીમાં જીતનારા ધારાસભ્યોએ આજે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યાબળ થયું 103

નોંધનીય છે કે, ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ધારાસભ્ય તરીકેના શપથ લીધા.

પેટાચૂંટણીમાં જીતનારા ધારાસભ્યોએ આજે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યાબળ થયું 103

નોંધનીય છે કે, ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ધારાસભ્ય તરીકેના શપથ લીધા.

Intro:Body:

પેટાચૂંટણીમાં વિજય મેળવનાર ધારાસભ્યો આજે લેશે શપથ



ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની ચાર ખાલી પડેલા વિધાનસભાની 4 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. પેટાચૂંટણીમાં જીતનાર  ધારાસભ્યો આજે શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી શપથ લેવડાવશે.





નોંધનીય છે કે, ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ધારાસભ્ય તરીકેના શપથ લેશે.


Conclusion:
Last Updated : May 28, 2019, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.