ETV Bharat / state

બજેટ સત્રમાં કોંગ્રેસે રાજ્યસરકારને ઘેરી, ભાજપે ગૃહમાં મૌન ધારણ કર્યું

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં આજે પ્રથમ સેશનમાં ખાસ બજેટ પર ચર્ચા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે બજેટ પર સૂચન અને કટાક્ષ કર્યા હતા. કટાક્ષ બાદ પણ સરકાર પક્ષ દ્વારા કોઈ જ રિએક્શન આપ્યું ન હતું. સાથે જ કોંગ્રેસ પક્ષે અમુક યોજનાનું ખાતમૂર્હુત કરવાનું પણ સૂચન કર્યું હતું.

author img

By

Published : Jul 9, 2019, 2:22 PM IST

બજેટ સત્રમાં કોંગ્રેસે રાજ્યસરકારને ઘેરી, ભાજપનું મૌન

વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ સરકારને ઘેરતા કહ્યુ હતું કે, રાજ્યસરકારે 2 લાખ કરોડ નું બજેટ રજુ કર્યુ છે. સરકાર દર વર્ષે બજેટમાં વધારો કરતી જાય છે. જ્યારે જાહેર દેવાના આકડાં માં દર્શાવામ આવ્યા છે તેમાં 590 હજાર કરોડ નો તફાવત જોવા મળ્યો છે. બજેટમાં સરકારે 2 લાખ 40 કરોડ નું દેવું બતાવ્યું છે. માર્ચ વર્ષ 2019 માં 3 લાખ 70 હજાર કરોડ નું દેવું થાય તેવી શકયતાઓ વિરોધપક્ષના નેતાએ ગૃહમાં કહ્યું હતું કે,રાજ્ય સરકાર ફૂલ ગુલાબી બજેટની વાતો કરે છે. રાજય સરકારની નિષ્ફળ નીતિના કારણે ગુજરાતનો ગ્રોથ વિકાસ રુંધાયો છે. યુવાનોને રોજગારી મળતી નથી. સમગ્ર ગુજરાત મંદીની ઝપેટમાં છે. પેટ્રોલ ડીઝલને GSTમાં સમાવવું જોઈએ. પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. રાજય સરકારે સમાજનાં તમામ સામુહિક વર્ગનો વિકાસ કરવો જોઈએ. ઉપરાંત સરકાર નાણાંનું વાવેતર કરે છે જેમાં અમીર વધુ અમીર બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે. સામાન્ય વર્ગ લોન માટે લાઈનમાં ઉભો હોય અને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા લોન લઈને વિદેશ પલાયન થઈ જાય છે. વીતેલા પાંચ વર્ષ માં 4 હજાર કરોડ નું મગફળી કાંડ સામે આવ્યુ છે. કૌભાંડીઓ સામે કડક પગલા ભરવાની માગ કરાઈ છે.

વિપક્ષે સરકાર સામે આક્ષેપ લગાવ્યો છે કે, રાજ્યસરકાર બેટી બચાવોની વાતો કરે છે પરંતુ ભાજપના જ ધારાસભ્ય જાહેરમાં રાજ્યની દિકરીને માર મારે છે. શિક્ષણ બજેટમાં કરોડ રૂપિયાની જોગવાઈ કરવા છતાં પણ શિક્ષણનું સ્તર નીચું જાય છે. ઘણી બધી સરકારી શાળા બંધ થઈ છે. વર્ષ 2017 થી આત્યાર સુધી માં કુલ 17 હજાર પ્રાથમિક શાળા બંધ થઈ છે. ભાજપના રાજમાં શાળાઓ ઘટી ગઈ છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલને વેગ મળ્યો છે. જેથી ગરીબ લોકોને નાછુટકે ખાનગી શાળામાં જવુ પડે છે. ખાનગી કલાસીસને પણ વેગ અપાયો છે. જેના લીધે સુરત જેવી ઘટના બની છે અને 22 બાળકો મોત થયા છે.


કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસવાએ ગૃહમાં જણાવ્યું હતું કે, 'સરદાર સરોવર યોજના માટે અનેક જાહેરાત કરાઈ છે. પરંતુ ડેમ જ્યાં બાંધવામાં આવ્યો છે ત્યાંના અસરગ્રસ્તોની પરિસ્થિતિ શું છે તે કોઈને પણ ખ્યાલ નથી, અહીં જે આવક સરકારને મળે છે તેમાંથી 5 ટકા રકમ જમીન ગુમાવનારા અસરગ્રસ્ત માટે વાપરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. અસરગ્રસ્તોને એક વર્ષ સુધી ઉપવાસ પર બેસવું પડે તેમ છતાંય સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. મુખ્ય નેહરની આસપાસના 25 ગામડાઓને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી પણ નથી મળતું. સૌની યોજનાથી કચ્છ સુધી પાણી અપાઈ છે પરંતુ નર્મદા કેનાલની આસપાસના ગામડાઓને પાણી નથી મળતુ. જેથી તેમની જમીન વેરાન થઈ રહી છે. જો કોઈ ધમકી આપે તો તેમને જેલમાં પુરી દેવાની ધમકી અપાઈ છે.


શિક્ષણ બાબતે વસાવાએ જણાવ્યું હતું કે, આજે રાજયમાં 1 હજાર પ્રાથમિક શાળાઓની હાલત ખરાબ છે. માત્ર નમર્દા જીલ્લામાં જ 70 શાળાને તાળા વાગી ગયા છે. મધ્યાન ભોજનનું સતત અને સખત ચેકિંગ થવું જોઈએ. તાલુકા કક્ષાએ મોનિટીરીગ થાય તો બાળકોની તંદુરસ્તી વધે. હાલમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટવાના બદલે વધી રહ્યો છે.

પંચાયતી રાજમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિઘીઓ પાસે સત્તા હોવી જોઈએ. પરંતુ હાલમાં બધા જ નિર્ણય અધિકારીઓના હાથમાં છે. આદિજાતિ વિસ્તારમાં વન બધું ક્લાયણ યોજના 13 હજાર કરોડ થી વધી 14 હજાર કરોડ ની કરવામાં આવી છે. પરંતુ આ રકમ પૂરતી નથી. તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, સરકાર ખેડુતોની આવક બમઈ કરવાની વાત કરે છે. પરંતુ ખેડુતોને સમયસર પાણી કે ખાતર પણ મળતુ નથી. ખેડુતોના માથે દેવું વધી રહ્યુ છે. આ દેવું નહીં ચુકવાતા ધરતીપૂત્રોએ આપઘાત કરવો પડે છે.

વિરજી ઠુમ્મરે જણાવ્યુ હતું કે, પાણીદાર સરકાર અને કલરફુલ બજેટમાં ખેડૂત દેવાદાર બન્યો છે. અમરેલીના લાઠીમાં ખેડૂતને કપાસનો પાક વીમો મળ્યો નથી. સૌની યોજનાનો લાભ હજી મારા વિસ્તારને મળ્યો નથી. સરકારના પ્રતિનિધીઓ ત્યાં આવીને ઉદ્ઘાટન કરે એ માટે આમંત્રણ પાઠવ્યુ હતું. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા રાજય સરકાર સામે અનેકવાર રજુઆતો થઈ છે. નામ બદલવાની ચર્ચા કેટલાય વખતથી ચાલી રહી છે. હવે તો નરેન્દ્ર મોદીની સરકાર બીજી વાર સત્તામાં આવી છે ત્યારે અમદાવાદનું નામ ક્યારે બદલવામાં આવશે? તેવા સવાલ કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યા છે.

વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ સરકારને ઘેરતા કહ્યુ હતું કે, રાજ્યસરકારે 2 લાખ કરોડ નું બજેટ રજુ કર્યુ છે. સરકાર દર વર્ષે બજેટમાં વધારો કરતી જાય છે. જ્યારે જાહેર દેવાના આકડાં માં દર્શાવામ આવ્યા છે તેમાં 590 હજાર કરોડ નો તફાવત જોવા મળ્યો છે. બજેટમાં સરકારે 2 લાખ 40 કરોડ નું દેવું બતાવ્યું છે. માર્ચ વર્ષ 2019 માં 3 લાખ 70 હજાર કરોડ નું દેવું થાય તેવી શકયતાઓ વિરોધપક્ષના નેતાએ ગૃહમાં કહ્યું હતું કે,રાજ્ય સરકાર ફૂલ ગુલાબી બજેટની વાતો કરે છે. રાજય સરકારની નિષ્ફળ નીતિના કારણે ગુજરાતનો ગ્રોથ વિકાસ રુંધાયો છે. યુવાનોને રોજગારી મળતી નથી. સમગ્ર ગુજરાત મંદીની ઝપેટમાં છે. પેટ્રોલ ડીઝલને GSTમાં સમાવવું જોઈએ. પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. રાજય સરકારે સમાજનાં તમામ સામુહિક વર્ગનો વિકાસ કરવો જોઈએ. ઉપરાંત સરકાર નાણાંનું વાવેતર કરે છે જેમાં અમીર વધુ અમીર બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે. સામાન્ય વર્ગ લોન માટે લાઈનમાં ઉભો હોય અને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા લોન લઈને વિદેશ પલાયન થઈ જાય છે. વીતેલા પાંચ વર્ષ માં 4 હજાર કરોડ નું મગફળી કાંડ સામે આવ્યુ છે. કૌભાંડીઓ સામે કડક પગલા ભરવાની માગ કરાઈ છે.

વિપક્ષે સરકાર સામે આક્ષેપ લગાવ્યો છે કે, રાજ્યસરકાર બેટી બચાવોની વાતો કરે છે પરંતુ ભાજપના જ ધારાસભ્ય જાહેરમાં રાજ્યની દિકરીને માર મારે છે. શિક્ષણ બજેટમાં કરોડ રૂપિયાની જોગવાઈ કરવા છતાં પણ શિક્ષણનું સ્તર નીચું જાય છે. ઘણી બધી સરકારી શાળા બંધ થઈ છે. વર્ષ 2017 થી આત્યાર સુધી માં કુલ 17 હજાર પ્રાથમિક શાળા બંધ થઈ છે. ભાજપના રાજમાં શાળાઓ ઘટી ગઈ છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલને વેગ મળ્યો છે. જેથી ગરીબ લોકોને નાછુટકે ખાનગી શાળામાં જવુ પડે છે. ખાનગી કલાસીસને પણ વેગ અપાયો છે. જેના લીધે સુરત જેવી ઘટના બની છે અને 22 બાળકો મોત થયા છે.


કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસવાએ ગૃહમાં જણાવ્યું હતું કે, 'સરદાર સરોવર યોજના માટે અનેક જાહેરાત કરાઈ છે. પરંતુ ડેમ જ્યાં બાંધવામાં આવ્યો છે ત્યાંના અસરગ્રસ્તોની પરિસ્થિતિ શું છે તે કોઈને પણ ખ્યાલ નથી, અહીં જે આવક સરકારને મળે છે તેમાંથી 5 ટકા રકમ જમીન ગુમાવનારા અસરગ્રસ્ત માટે વાપરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. અસરગ્રસ્તોને એક વર્ષ સુધી ઉપવાસ પર બેસવું પડે તેમ છતાંય સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. મુખ્ય નેહરની આસપાસના 25 ગામડાઓને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી પણ નથી મળતું. સૌની યોજનાથી કચ્છ સુધી પાણી અપાઈ છે પરંતુ નર્મદા કેનાલની આસપાસના ગામડાઓને પાણી નથી મળતુ. જેથી તેમની જમીન વેરાન થઈ રહી છે. જો કોઈ ધમકી આપે તો તેમને જેલમાં પુરી દેવાની ધમકી અપાઈ છે.


શિક્ષણ બાબતે વસાવાએ જણાવ્યું હતું કે, આજે રાજયમાં 1 હજાર પ્રાથમિક શાળાઓની હાલત ખરાબ છે. માત્ર નમર્દા જીલ્લામાં જ 70 શાળાને તાળા વાગી ગયા છે. મધ્યાન ભોજનનું સતત અને સખત ચેકિંગ થવું જોઈએ. તાલુકા કક્ષાએ મોનિટીરીગ થાય તો બાળકોની તંદુરસ્તી વધે. હાલમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટવાના બદલે વધી રહ્યો છે.

પંચાયતી રાજમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિઘીઓ પાસે સત્તા હોવી જોઈએ. પરંતુ હાલમાં બધા જ નિર્ણય અધિકારીઓના હાથમાં છે. આદિજાતિ વિસ્તારમાં વન બધું ક્લાયણ યોજના 13 હજાર કરોડ થી વધી 14 હજાર કરોડ ની કરવામાં આવી છે. પરંતુ આ રકમ પૂરતી નથી. તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, સરકાર ખેડુતોની આવક બમઈ કરવાની વાત કરે છે. પરંતુ ખેડુતોને સમયસર પાણી કે ખાતર પણ મળતુ નથી. ખેડુતોના માથે દેવું વધી રહ્યુ છે. આ દેવું નહીં ચુકવાતા ધરતીપૂત્રોએ આપઘાત કરવો પડે છે.

વિરજી ઠુમ્મરે જણાવ્યુ હતું કે, પાણીદાર સરકાર અને કલરફુલ બજેટમાં ખેડૂત દેવાદાર બન્યો છે. અમરેલીના લાઠીમાં ખેડૂતને કપાસનો પાક વીમો મળ્યો નથી. સૌની યોજનાનો લાભ હજી મારા વિસ્તારને મળ્યો નથી. સરકારના પ્રતિનિધીઓ ત્યાં આવીને ઉદ્ઘાટન કરે એ માટે આમંત્રણ પાઠવ્યુ હતું. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા રાજય સરકાર સામે અનેકવાર રજુઆતો થઈ છે. નામ બદલવાની ચર્ચા કેટલાય વખતથી ચાલી રહી છે. હવે તો નરેન્દ્ર મોદીની સરકાર બીજી વાર સત્તામાં આવી છે ત્યારે અમદાવાદનું નામ ક્યારે બદલવામાં આવશે? તેવા સવાલ કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યા છે.

Intro:હેડિંગ : બજેટ સેશન પર કોંગ્રેસ ના કટાક્ષ, ભાજપ પક્ષ શાંત...

વિધાનસભા ગૃહમાં આજે પ્રથમ સેશનમાં ખાસ બજેટ પર ચર્ચા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા સરકાર ને બજેટ પર સૂચન અને કટાક્ષ કર્યા હતા. કટાક્ષ બાદ પણ સરકાર પક્ષ દ્વારા કોઈ જ રિએક્શન આપ્યું ના હતું. સાથે જ કોંગ્રેસ પક્ષે અમુક યોજના ખાદ્યમુહર્ટ કરવાનું પણ સૂચન કર્યું હતું. Body:વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાણાનીએ જણાવ્યું હતું કે તાજેતરમાં લોકસભા ની ચુંટણી પૂર્ણ થઈ છે અને પ્રજા જે ચુકાદો આપ્યો છે તેને અમે સ્વીકારી છીએ. રાજય માં નાણાકીય સુવિધા પાયા નો સિદ્ધાંત છે ચાણક્ય કહ્યું છે. જ્યારે રાજ્યસરકારે 2 લાખ કરોડ નું બજેટ આપ્યું છે. સરકાર દર વર્ષ બજેટ માં વધારો સરકાર કરતી જાય છે. જ્યારે જાહેર દેવા ના આકડાં માં દર્શાવામ આવ્યા છે જેમાં 590 હજાર કરોડ નો તફાવત જોવા મળ્યો છે. બજેટમાં સરકારે 2 લાખ 40 કરોડ નું દેવું બતાવ્યું છે. માર્ચ વર્ષ 2019 માં 3 લાખ 70 હજાર કરોડ નું દેવું થાય તેવી શકયતાઓ વિરોધપક્ષના નેતાએ ગૃહમાં કહ્યું હતું.

રાજય સરકાર ફૂલ ગુલાબી બજેટ ની વાતો કરે છે સતત 7 મી વખતે ભાજપ ની સરકાર અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યુ છે. રાજય સરકાર ની નિષફળ નીતિ ના કારણે ગુજરાત નો ગ્રોથ અટક્યો છે અને યુવાનો ને રોજગારી મળતી નથી ભારત સરકાર સ્વીકારી રહી છે કે 45 વર્ષ માં આઝાદી ના રોજગારી નું પ્રમાણ વધ્યું છે આકડાં માં દર્શાવ્યું છે. સમગ ગુજરાત મદિ ની ઝપેટ માં છે. પેટ્રોલ ડીઝલ ને જીએસટી માં સમાવો જોઈએ. પેટ્રોલ ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે મોંઘવારી ને લોકો ચિંતિત બજેટ માં મોંઘવારી નવા લઈ નવા પગલાં લેવા જોઈએ રાજય સરકારે સમાજ ના તમામ સામુહિક વર્ગ નો વિકાસ કરવો જોઈએ...ઉપરાંત સરકાર નાણાં નું વાવેતર કરે છે જેમાં અમીર વધુ અમીર બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે

સામાન્ય વર્ગ લોન માટે લાઈન માં ઉભો હોય અને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા લોન લઈ ને વિદેશ પ્લાયન થઈ જાય છે અને સામાન્ય વર્ગ ને લોન નથી મળતી અને ઉધોગપતિઓ ને સહેલાઇ થી લોન મળે છે અને તેવો રફુ ચક્કર થઈ જાય છે જ્યારે વીતેલા પાંચ વર્ષ માં 4 હજાર કરોડ નું મગફળી કાંડ આવ્યા છો, જવાબદારી સામે સખત પગલાં ભરે રાજય સરકાર તેવી માંગ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી .

બેટી બચાવો ની વાતો કરે છે અને બેટી ને મારે છે જાહેર માં કેટલું યોગ્ય સરકાર આ મુદે સખત પગલાં ભર્યા નથી.. આ બજેટમાં સરકારે ઓછા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી ચેન સરકાર આ મુદ્દે તાત્કાલિક જોગવાઈમાં વધારો કરે. શિક્ષણ માં કરોડ રૂપિયા આપવા છતાંય શિક્ષણ નું સ્તર નીચું જાય છે ઘણી બધી સરકારી શાળા બંધ થઈ છે વર્ષ 2017 થી આત્યાર સુધી માં કુલ 17 હજાર પ્રાથમિક શાળા બંધ થઈ છે ભાજપ ના રાજ માં શાળા નું પ્રમાણ ઘટી ગયું અને સેલ ફાઈનાસ સ્કૂલ નવા વેગ આપ્યો છે જેથી ગુજરાત નું ભાવિ ને ખાનગી શાળા માં જઈ રહ્યા છે શાળા તો ઠીક પણ ખાનગી કલાસીસ ને પણ વેગ આપ્યો છે જવાના પગલે સુરત જેવી ઘટના બની છે અને 22 બાળકો મોત ના ઘાટ પર ઉતર્યા ના આક્ષેપ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કર્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય પી ડી વસવાએ ગૃહમાં જણાવ્યું હતું મેં સરદાર સરોવર યોજના માટે જાહેરાત કરવામાં આવે છે, ડેમ જ્યાં બાંધવામાં આવ્યો છે ત્યાં ના અસર ગ્રસ્તો ની પરિસ્થિતિ સુ છે તે કોઈ ને ખ્યાલ નથી, 10 હજાર પ્રવાસીઓ આવે છે 18 લાખ ની આવક થાય છે. જે અસર ગ્રસ્તો જે જમીન ગુમાવી છે તેના માટે આવક સરકાર ને થાય છે તેમાંથી 5 ટકા વાપરે તેવી આશા હું રાખું છું તો સાચો વિકાસ કહેવાય. જ્યારે અસર ગ્રસ્ત ને એક વર્ષ સુધી ઉપવાસ પર બેસવું પડે છે તેમ છતાય કોઈ પગલાં સરકાર ભરતું નથી. મુખ્ય નેહર ની આસપાસ ના 25 ગામડાઓ ને પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈ નું પાણી નથી મળતું નથી સો ની યોજના ના માધ્યમથી લોકો ને પાણી આપવામાં આવે છે પણ નર્મદા કેનાલ ની આસપાસ ના ગામડાઓ ને પાણી નથી જમીન બજર પડી છે ગરીબ નો કોઈ સાંભલતું નથી પોલીસ ની ધમકી આપી ને જેલ માં પૃરી દેવાની વાત કરવામાં આવે છે


શિક્ષણ બાબતે વસાવાએ જણાવ્યું હતું કે આજે રાજય માં 1 હજાર ઓ પ્રાથમિક શાળા હાલત ખરાબ છે. નમર્દા જીલ્લા માં 70 શાળા ને તાળા વાગી રહ્યા છે
રાજ્યમાં ગામડા ની પ્રાથમિક શાળા ની હાલત ખરાબ થઈ રહી છે. મધ્યાન ભોજન સખત ચેકિંગ થવું જોઈએ. તાલુકા કક્ષાએ મોનિટીરીગ કરો જેથી બાળકો ની તંદુરસ્તી વધે. સાથે જ ડોપ આઉટ રેસિયો ઓછો નહીં પણ વધી રહ્યો છે

પચાયતી રાજમાં છેલ્લા બે વર્ષ માં ચૂંટાયેલા પ્રમુખ સતા નથી હોતી પણ અધિકારી ના હાથે હોય છે, જિલ્લા પચાયત ના પ્રમુખ ને કામગીરી ને જવાબદારી આપો. કોઈ પણ કર્મચારી ની બદલી કરવી હોય તો પ્રમુખ ને શહી ને પણ માન્ય રાખવી જોઈએ..આદિવાસી જાતિ વિસ્તારમાં વન બધું ક્લાયણ યોજના 13 હજાર કરોડ થી વધી 14 હજાર કરોડ ની કરવામાં આવી છે. જો કેવા પૂરતી રકમ વાપરવામાં આવતી નથી

જ્યારે ખેડૂતો ની આવક બમણી કરવાની વાતો કરો છો, પણ ખેડૂતો ને સમયસર પાણી અને ખાતર મળતું નથી, ખેડૂતો દેવા હેઠળ વધી રહ્યો છે જેથી ખેડૂતો આત્મ હત્યા કરી રહ્યા છે.. સરકાર કઈ રીતે બમણી આવક ની વાતો કરે છે તે ખબર પડતી નથી....

વિરજી ઠુમર ઠુમમરે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે પાણીદાર સરકાર અને ક્લફુર બજેટમાં ખેડૂત દેવાદાર બન્યો છે. અમરેલીના લાઠીમાં ખેડૂતને કપાસનો પાક વીમો મળ્યો નથી સૌની યોજનાનો લાભ હજી મારા વિસ્તારને મળ્યો નથી તમે આવીને ખાદ્યમુહર્ટ કરો અમે તમને આમંત્રણ આપીએ છીએ.

જ્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અનેક રજુવાત થઇ છે. કેટલાય વર્ષો થી નામ બદલવાની ચર્ચા થાય છે, જ્યારે બીજી વખત મોદી પીએમ બન્યા હવે ક્યારે અમદાવાદ નું નામ કર્ણાવતી થશે..Conclusion:બ્રિજેશ મીરજા નું બજેટ પર નિવેદન કર્યું હતું કે નીતિન પટેલ કોટીમાં બજેટ રજૂ કરતા ખૂબ સારા લાગતા હતા. બજેટમાં મહિલા બાળ વિકાસમાં જે બજેટ ફળવાયું તે ઓછું છે. જ્યારે મોરબીમાં 50 થી વધુ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે.. આર. સી. ફળદુ પૂર્વ ધારાસભ્યને વોલ્વઓની સર્વિસ ફ્રી મળે તે અંગે ની રજુવાત કરવામાં આવી હતી. મોરબીમાં સતવારા સમાજને વીજળી મેળવવા માટે ભારે મુશ્કેલી છે તેમને મદદ કરો..

બજેટ સેશનમાં પ્રથમ 2 કલાકમાં વિપક્ષ દ્વારા અનેક કટાક્ષ કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર દ્વારા શાંત મને તમામ નિવેદનો સાંભળ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.