ETV Bharat / state

બોટાદના રાણપુરમાં કેનાલમા ડુબી જવાથી યુવકનું મોત

બોટાદ : જીલ્લાના રાણપુરમાં ખોખરનેશવાળા રોડ ઉપર આવેલી નર્મદાની કેનાલમાં એક વ્યકતીનું ડુબી જવાથી મોત થયુ હતુ. આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Jul 14, 2019, 1:26 AM IST

બોટાદના રાણપુરમાં કેનાલમા ડુબી જવાથી યુવકનું મોત

એક યુવાન ગાયુ ચરાવતા ત્યારે અચાનક પોતાની વાછડી કેનાલમાં પડી જતા તેને બચાવવા માટે કેનાલમા જતા ડુબી જવાથી યુવકનું મોત થયુ છે. આ ઘટનાની જાણ બોટાદ ફાયર બ્રિગેડને કરતા ટીમ ઘટના સ્થળે પહોચી ડુબી ગયેલ વ્યક્તીની શોધખોળ શરુ કરી હતી. યુવક કેનાલના સાયફંડના નાળામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

બોટાદના રાણપુરમાં કેનાલમા ડુબી જવાથી યુવકનું મોત

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.

એક યુવાન ગાયુ ચરાવતા ત્યારે અચાનક પોતાની વાછડી કેનાલમાં પડી જતા તેને બચાવવા માટે કેનાલમા જતા ડુબી જવાથી યુવકનું મોત થયુ છે. આ ઘટનાની જાણ બોટાદ ફાયર બ્રિગેડને કરતા ટીમ ઘટના સ્થળે પહોચી ડુબી ગયેલ વ્યક્તીની શોધખોળ શરુ કરી હતી. યુવક કેનાલના સાયફંડના નાળામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

બોટાદના રાણપુરમાં કેનાલમા ડુબી જવાથી યુવકનું મોત

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.

Intro:બોટાદ જીલ્લાના રાણપુરના ખોખરનેશ રોડ ઉપર આવેલ કેનાલમા ડુબી જવાથી થયુ મોત











Body:બોટાદ જીલ્લા ના રાણપુરમાં ખોખરનેશવાળા રોડ ઉપર આવેલી નર્મદાની કેનાલમાં એક વ્યકતી ડુબી જવાથી મોતConclusion:બોટાદ જીલ્લા ના રાણપુરમાં ખોખરનેશવાળા રોડ ઉપર આવેલી નર્મદાની કેનાલમાં એક વ્યકતી ડુબી જવાથી મોત
આ વ્યક્તી ગાયુ ચરાવતા હતા ત્યારે અચાનક પોતાની વાછડી કેનાલમાં પડી જતા તેને બચાવવા માટે કેનાલમા જતા ડુબી જવાથીથયુ મોત
આ ઘટનાની જાણ બોટાદ ફાયર બ્રિગેડ ને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ડુબી ગયેલ વ્યક્તી ની શોધખોળ કરતા ડુબી ગયેલ વ્યક્તી કેનાલ ના સાયફંડ ના નાળામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો
જ્યારે આ ઘટનાની જાણ પોલીસ ને તથા આસપાસના લોકોને થતા પોલીસ કાફલો સહીત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યારે આ ઘટના અંગે મળતી માહીતી મુજબ મરનાર વ્યક્તી કુકાભાઈ રૂપાભાઈ જોગરાણા છે.

હાલ મૃતક નું પી.એમ.કરવા માટે રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામા આવેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.