ભાવનગરઃ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભા સાંસદ મનસુખ માંડવીયાના પિતા લખમણભાઈ જીવાભાઈ માંડવીયાનું 100 વર્ષની વયે પાલીતાણાના હણોલ ખાતે અવસાન થયું છે.
જ્યારે લોકડાઉનના કારણે તમામ લોકીક ક્રિયા બંધ રાખવાનું પણ જણાવ્યું હતું અને મનસુખ માંડવીયાએ તેમના પિતાજીને સંબોધીને એક પત્ર પણ જાહેર કર્યો છે.