ETV Bharat / state

તુલસી માતાએ શું કામ આપ્યો વિષ્ણુ ભગવાનને શ્રાપ? કેમ યોજાયા લગ્ન... - bhavnagar latest news

ભાવનગરઃ દેવ ઉઠી એકાદશી એટલે અગિયારસ જેને હિન્દુ ધર્મમાં દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે અને તુલસી વિવાહ આ દિવસે પૌરાણિક શાસ્ત્રોક્ત રીતે થાય છે. તુલસી સાથે લગ્ન શા માટે કરવામાં આવે છે તેની પણ રોચક કથા છે. તો આવો જાણીએ તુલસી માતાએ શા માટે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો...

દેવ ઉઠી એકાદશી એટલે અગિયારસ
author img

By

Published : Nov 8, 2019, 7:23 PM IST

વિષ્ણુ ભગવાને તુલસી માતાનું સતીત્વ ભંગ કરતા તુલસી માતાએ તેમને શ્રાપ આપ્યો અને ભગવાન પથ્થરના બની ગયા હતા. લક્ષ્મીજીએ ક્ષમા માંગ્યા બાદ પુનઃ તુલસી માતાએ તેમને પુનઃ અવતારમાં લાવ્યા અને બાદમાં લગ્ન યોજાયા હતા. જેને દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરીને હિંદુ ધર્મમાં ઉજવણી કરવામાં આવે છે. ભાવનગરની શહેરમાં ડાયમંડ મિત્ર મંડળ ભવ્ય રીતે તુલસી વિવાહનું આયોજન છેલ્લા ૬૫ વર્ષથી કરતું આવ્યું છે. વીસ ફૂટની રંગોળી રસ્તા પર બનાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ એટલે કે, લાલજી મહારાજની જાન પણ વિધિવત રીતે કાઢવામાં આવે છે. આ ઉપરાંત જાહેરમાં સાંજે તુલસી માતા અને ભગવાનના લગ્ન યોજાઈ છે અને ભાવનગરની જનતા સ્વયંભુ જોડાયને ભગવાનના લગ્નમાં સાક્ષી બને છે. તો આવો જાણીએ આ વિશે આયોજકનું શું કહેવું છે...

દેવ ઉઠી એકાદશી એટલે અગિયારસ

કહેવાય છે કે, ભગવાન ચાર માસ આરામમાં સમુદ્રમાં ગયા બાદ આજે ઉઠીને બહાર આવે છે અને દેવો તેમની પૂજા આરાધના કરે છે જેથી આજથી સારા કાર્યોનો પ્રારંભ થાય છે આમ શાસ્ત્રોક્ત વિધિની વચ્ચે પણ ભાવનગરમાં તુલસી માતાના લગ્નનું આયોજન ભવ્ય રીતે વર્ષોથી થતું આવ્યું છે.

વિષ્ણુ ભગવાને તુલસી માતાનું સતીત્વ ભંગ કરતા તુલસી માતાએ તેમને શ્રાપ આપ્યો અને ભગવાન પથ્થરના બની ગયા હતા. લક્ષ્મીજીએ ક્ષમા માંગ્યા બાદ પુનઃ તુલસી માતાએ તેમને પુનઃ અવતારમાં લાવ્યા અને બાદમાં લગ્ન યોજાયા હતા. જેને દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરીને હિંદુ ધર્મમાં ઉજવણી કરવામાં આવે છે. ભાવનગરની શહેરમાં ડાયમંડ મિત્ર મંડળ ભવ્ય રીતે તુલસી વિવાહનું આયોજન છેલ્લા ૬૫ વર્ષથી કરતું આવ્યું છે. વીસ ફૂટની રંગોળી રસ્તા પર બનાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ એટલે કે, લાલજી મહારાજની જાન પણ વિધિવત રીતે કાઢવામાં આવે છે. આ ઉપરાંત જાહેરમાં સાંજે તુલસી માતા અને ભગવાનના લગ્ન યોજાઈ છે અને ભાવનગરની જનતા સ્વયંભુ જોડાયને ભગવાનના લગ્નમાં સાક્ષી બને છે. તો આવો જાણીએ આ વિશે આયોજકનું શું કહેવું છે...

દેવ ઉઠી એકાદશી એટલે અગિયારસ

કહેવાય છે કે, ભગવાન ચાર માસ આરામમાં સમુદ્રમાં ગયા બાદ આજે ઉઠીને બહાર આવે છે અને દેવો તેમની પૂજા આરાધના કરે છે જેથી આજથી સારા કાર્યોનો પ્રારંભ થાય છે આમ શાસ્ત્રોક્ત વિધિની વચ્ચે પણ ભાવનગરમાં તુલસી માતાના લગ્નનું આયોજન ભવ્ય રીતે વર્ષોથી થતું આવ્યું છે.

Intro:તુલસી માતાના લગ્ન શા માટે ભગવાન વિષ્ણુ સાથે યોજાયા ? કેમ આપ્યો હતો ભગવાનને તુલસી માતાએ શ્રાપ Body:તુલસી માતાનું સતીત્વ ભંગ ભગવાન વિષ્ણુ ભગવાને કરતા તેને તુલસી માતાએ શ્રાપ આપ્યો અને ભગવાન પથ્થરના બની ગયા હતા લક્ષ્મીજીના ક્ષમા માંગ્ય બાદ પુનઃ તુલસી માતાએ તેમને પુનઃ અવતારમાં લાવ્યા અને બાદમ લગ્ન યોજાયા હતા જેને આજે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરીને હિંદુ ધર્મમાં ઉજવણી કરવામાં આવે છે Conclusion:એન્કર- દેવ ઉઠી એકાદશી એટલે અગિયારસ જેને હિંદુ ધર્મમાં દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે અને તુલસી વિવાહ આ દિવસે પોરાણિક શાસ્ત્રોક્ત રીતે થાય છે તુલસી સાથે લગ્ન શા માટે તેની કથા પણ રોચક છે આ અહેવાલમાં તમે જાની શકો છો વાત કરીએ ભાવનગરની તો શહેરમાં ડાયમંડ મિત્ર મંડળ ભવ્ય રીતે તુલસી વિવાહનું આયોજન છેલ્લા ૬૫ વર્ષથી કરતુ આવ્યું છે વીસ ફૂટની રંગોળી રસ્તા પર બનાવવામાં આવે છે અનેન ભગવાન વિષ્ણુ એટલે કે લાલજી મહારાજની જાન પણ વિધિવત આવે છે અને જાહેરમાં સાંજે તુલસી માતા અને ભગવાનના લગ્ન યોજાઈ છે


વીઓ-૧- ભાવનગરના ડોન ચોક વિસ્તારમાં છેલ્લા ૬૫ વર્ષથી તુલસી વિવાહનું આયોજન થાય છે આ આયોજન દેવ ઉઠી એકાદશી એટલે કે આજે કરવામાં આવે છે અગીયાસ અને એકદશી એટલે તુલસી વિવાહ અને તુલસી વિવાહ એટલે ભાવનગરનું ડોન ચોક આજે સમગ્ર ભાવેણાવાસીઓને ખ્યાલ આવી જાય છે કારણ કે અહી છેલાલ ૬૫ વરસથી ડાયમંડ મિત્ર મંડળ તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરે છે ડોન ચોકમાં ૨૦ ફૂટની રંગોળી કરવામાં આવે છે જેમાં સ્વયંભુ સ્વયમ સેવકો રાતદિવસ મહેનત કરે છે અને રસ્તા પર રંગોળી બનાવે છે તેમાં લગ્નને અનુસરતી રંગોળી બનાવવામાં આવે છે એટલું નહી સહ ફાળો યોજીને અહિયાં તુલસી વિવાહનું આયોજન જાણે આપના ઘરમાં આપણી દીકરીનું વિવાહ હોઈ તેવી રીતે કરવામાં આવે છે રસ્તા પર મંડપ બનાવવામાં આવે છે સતેજ બનાવવામાં આવે છે અને લગ્ન સમયે જાન પણ ભગવાનની આવે છે તેની વધામણ અને લગ્ન ગીતો પણ ગવાય છે એટલે કે એક લગ્ન જ કાયદેસર હિંદુ ધર્મ પ્રમાણે યોજાઈ છે જેમાં આસપાસ અને ભાવનગરની જનતા સ્વયંભુ જોડાયને ભગવાનના લગ્નમાં સાક્ષી બને છે

બાઈટ- કલ્પેશ મણીયાર (આયોજક, ડાયમંડ મિત્ર મંડળ,તુલસી વિવાહ,ભાવનગર)

વીઓ-૨- માતાજી તુલસીના લગ્ન આજે એકાદશીને લઈને ભગવાન વિષ્ણુ સાથે શા માટે તો તેની પણ રોચક કથા શાસ્ત્રમાં વણવામાં આવી છે તેની કથા કઈક એવી છે કે ભગવાન વિષ્ણુએ તુલસી માતાનું સતીત્વ ભંગ કર્યું અને તુલસી માતાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપીને પથ્થર બનાવી દેવામાં આવ્યા જેને આજે હિંદુ ધર્મમાં શાલીગ્રામ તરીકે પણ લોકો પૂજે છે ભગવાનને શાલીગ્રામ પથ્થર બનાવ્યા બાદમાં તુલસી માતાને લક્ષી માતાજીએ ભગવાન વિષ્ણુના છલને પગલે ક્ષમા માંગી અને બાદ તુલસી માતાએ પુનઃ અવતારમાં વિષ્ણુ ભગવાનને લાવ્યા હતા.આમ જોઈએ તો એક કથા એવી પણ છે કે ભગવાન ચાર માસ આરામમાં સમુદ્રમાં ગયા બાદ આજે ઉઠીને બહાર આવે છે અને દેવો તેમની પૂજા આરાધના કરે છે જેથી આજથી સારા કાર્યોનો પ્રારંભ થાય છે આમ શાસ્ત્રોક્ત વિધિની વચ્ચે પણ ભાવનગરમાં તુલસી માતાનું લગ્નનું આયોજન ભવ્ય રીતે વર્ષથી થતું આવ્યું છે

બાઈટ- ભરતભાઈ પંડ્યા ( જ્યોતિષ જાણકાર,ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.