ભાવનગરઃ ભાવનગરમાં પણ કોરોના વાઈરસને લીધે શહેરમાં રથયાત્રા નીકળી નથી પરંતુ પહિંદવિધિ યોજવામાં આવી હતી. મહાનુભાવો વચ્ચે અને પોલીસ બંદોબસ્તમાં વિધિ યોજવામાં આવી હતી. રથમાં ભગવાનને બેસાડી ત્યાં જ પ્રસ્થાન કરી ત્યાંજ યાત્રા પૂર્ણ કરી દેવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં નીકળનારી જગન્નાથજીની રથયાત્રા રદ કરવામાં આવી છે. પરંતુ સુભાષનાગર ખાતે આવેલા જગન્નાથ મંદિરે સવારમાં પહિંદવિધિ કરવામાં આવી હતી. જોકે વિધિમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભાવનગરમાં રથયાત્રા રદ પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે પહિંદવિધિ યોજાઈ
ભાવનગરમાં પણ કોરોના વાઈરસને લીધે શહેરમાં રથયાત્રા નીકળી નથી પરંતુ પહિંદવિધિ યોજવામાં આવી હતી. મહાનુભાવો વચ્ચે અને પોલીસ બંદોબસ્તમાં પહિંદ વિધિ યોજવામાં આવી હતી. રથમાં ભગવાનને બેસાડી ત્યાં જ પ્રસ્થાન કરી ત્યાંજ યાત્રા પૂર્ણ કરી દેવામાં આવી હતી.
![ભાવનગરમાં રથયાત્રા રદ પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે પહિંદવિધિ યોજાઈ jagannath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7731353-thumbnail-3x2-jj.jpg?imwidth=3840)
ભાવનગરઃ ભાવનગરમાં પણ કોરોના વાઈરસને લીધે શહેરમાં રથયાત્રા નીકળી નથી પરંતુ પહિંદવિધિ યોજવામાં આવી હતી. મહાનુભાવો વચ્ચે અને પોલીસ બંદોબસ્તમાં વિધિ યોજવામાં આવી હતી. રથમાં ભગવાનને બેસાડી ત્યાં જ પ્રસ્થાન કરી ત્યાંજ યાત્રા પૂર્ણ કરી દેવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં નીકળનારી જગન્નાથજીની રથયાત્રા રદ કરવામાં આવી છે. પરંતુ સુભાષનાગર ખાતે આવેલા જગન્નાથ મંદિરે સવારમાં પહિંદવિધિ કરવામાં આવી હતી. જોકે વિધિમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝની વ્યવસ્થા કરવામાં આવી હતી.