ETV Bharat / state

વાયુ વાવાઝોડાથી કેળના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોની સહાય માટે માગ

ભાવનગરઃ જિલ્લાના જેસર તાલુકાના પાંચથી છ ગામોમાં વાયુ વાવાઝોડાના કારણે કેળના વાવેતરમાં મોટું નુકસાન થવા પામ્યું છે. પવનની તીવ્ર ગતીના કારણે કેળનાં પાકને આશરે 300થી વધારે વીઘામાં તેમજ ખેડૂતોને એક વીઘે 50,000નું નુકશાન થયું છે. ત્યારે, ખેડૂત અને આગેવાનોની માગ છે કે, સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સહાય આપે. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી.

author img

By

Published : Jun 18, 2019, 3:15 PM IST

bvn

ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરના કારણે જુના પાદર, શેવડીવદાર, ચોક ,વીજાના નેસ, વીરપુર, આયાવેજ, સનાળા જેવા આ ગામોમાં અંદાજે ૩૦૦થી વધારે વીઘામાં કેળના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. કેળના પાકને મહામહેનત એ ઉછેરવામાં આવે છે, ત્યારે આ કુદરતી આફતના કારણે પાકને મોટી નુકસાની થઈ છે. ત્યારે ખેડૂતો હાલ સરકાર પાસે સહાય ની માંગ કરી રહીયા છે.

વાયુ વાવાઝોડાથી કેળના પાકને વ્યાપક નુકશાન

ખેડૂતોને ડુંગળી ,ઘઉં, જીરું, કપાસ જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોષણક્ષમ ભાવ મળતા નથી. જેસર પંથકના ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ કહેવત છે ને કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી. તેવુ જ જેસરના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરના કારણે જુના પાદર, શેવડીવદાર, ચોક ,વીજાના નેસ, વીરપુર, આયાવેજ, સનાળા જેવા આ ગામોમાં અંદાજે ૩૦૦થી વધારે વીઘામાં કેળના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. કેળના પાકને મહામહેનત એ ઉછેરવામાં આવે છે, ત્યારે આ કુદરતી આફતના કારણે પાકને મોટી નુકસાની થઈ છે. ત્યારે ખેડૂતો હાલ સરકાર પાસે સહાય ની માંગ કરી રહીયા છે.

વાયુ વાવાઝોડાથી કેળના પાકને વ્યાપક નુકશાન

ખેડૂતોને ડુંગળી ,ઘઉં, જીરું, કપાસ જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોષણક્ષમ ભાવ મળતા નથી. જેસર પંથકના ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ કહેવત છે ને કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી. તેવુ જ જેસરના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે.

R_GJ_BVN_03_JESAR_VAVAZODA_THI_NUKSHAN_BHAUMIK


એન્કર - 
ભાવનગર જીલ્લા ના જેસર તાલુકા ના પાંચ થી છ ગામો માં વાયુ વાવાજોડા ના કારણે કેળ ના વાવેતર માં મોટું નુંકશાન થવા પામ્યું છે પવન ની તીવ્ર ગતી ના કારણે કેળ નાં પાકને આશરે ૫૦૦ થી ૭૦૦ વીઘા માં નુકશાન થવા પામયુ છે  ખેડૂતોને વીઘે ૫૦ હજારનું નુકશાન થયું હોઈ ત્યારે ખેડૂત અને આગેવાનોની માંગ છે કે સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સહાય આપે જો કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી 

વી ઓ ૦૧ - 
ભાવનગર જીલ્લા ના જેસર તાલુકા માં વાયુવાવાજોડા ની અસર ના કારણે જેસર તાલુકા જુના પાદર ,શેવડીવદાર ,ચોક ,વીજાના નેસ ,વીરપુર ,આયાવેજ ,સનાળા જેવા આ ગામો માં અંદાજે  ૩૦૦ થી વધારે વીઘા થી વાધારે કેળ ના પાક ને નુકશાન જોવા મળી રહી છે ખેડુઓ નું માનું છે આ જે પાક છે તે ને મહામહેનત એ ઉછેરવામાં આવે છે ત્યારે આ કુદરતી આફત ના કારણે ખેડૂતો એ મહામહેનત એ પક્વાયેલા પાક ને મોટી નુકશાની કરવા નો વારો આવ્યો છે ત્યારે જેસર પંથક ના ગ્રામ્ય પંથક ના ખેડૂતો હાલ સરકાર પાસે સહાય ની માંગ કરી રહીયા છે ખેડૂતો દ્વારા ડુંગળી ,ઘઉં, જીરું, કપાસ , જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોતાના ના પાક ના પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે જેસર પંથક ના ખેડૂતો કેળ ની ખેતી તરફ વળ્યા હતા પરંતુ કહેવત છે ને કુદરતી આફત સામે કોઈ નું ચાલતું નથી તેવુ જ જેસર ના ગ્રામ્ય પંથક માં જોવા મળ્યું છે જી હા જેસર ના પાંચ જેટલા ગામો માં વાયુ વાવાજોડા એ એવી તો કહેર મચાવી કે ખેડૂતો ના ખેતર માં રહેલ કેળા નો ઉભો પાક તહસ નહસ થઇ ગયો અને આશરે ૩૦૦ થી વધુ વીઘા માં કેલા ના પાક નું નુકશાન થયું ખેડૂતએ પૈસા નો જુગાડ કરી અને આ કેળ ના પાક ના ઉછર માં પૈસા રોક્યા હતા પરંતુ હજુ પાક પાકે તે પહેલા જ કુદરત ની કહેર થી ચાર વીઘા ઉભા પાક જમીન દોષ થઇ ગયો અને ખેડૂતને હાલ દેવું પણ વધી ગયું છે ત્યારે ખેડૂત કે છે કે  સરકાર કઈક મદદ કરે નહિ તો આ ખેડૂત ને દવા પીવા નો વારો આવશે તેવું લાગી રહ્યું છે આવી જ હાલત જુના પાદર માં રહેતા દિલુભા ગોહિલ ની છે દિલુભા એ પણ ૯ વીઘા માં કેળ નું વાવતેર કરેલું પરંતુ વાયુ વાવાજોડા ની એવી તો અસર થઇ કે દીલુભાઈ ની વાડી માં રહેલ છ વીઘા માં કેળ નો પાક જમીન દોષ થઇ ગયો છે ત્યારે સરકાર પાસે હાલ તો આ ખેડૂતો સહાય ની માંગ કરી રહીયા છે

બાઈટ : ભરતસિંહ વાળા (ખેડૂત એકતા મંચ , પ્રમુખ)

બાઈટ :ગોહિલ સાંમદભાઈ (ખેડૂત ,સેરડિવદર ગામ જેસર તાલુકો)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.