ETV Bharat / state

ભાવનગરમાં 'મે ભી ચોકીદાર' અભિયાન અંતર્ગત PMએ કર્યો સંવાદ - Bhajap

ભાવનગરઃ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ તરફથી શરૂ કરવામાં આવેલા જંગી પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ 'મે ભી ચોકીદાર'ના અભિયાન અંતર્ગત શિવ શક્તિ વીડિયો કોન્ફરન્સમાં ભાવનગર ખાતે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.

ભાવનગર
author img

By

Published : Apr 1, 2019, 8:19 PM IST

'મેં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગતસ્વૈચ્છિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી નાગરિકોને સીધું સંબોધન કર્યુ હતું.

વડાપ્રધાનના 'મેભી ચોકીદાર' અભિયાન અંતર્ગતવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોકીદાર શબ્દની વ્યાખ્યા બદલતાંજણાવ્યું હતું કે,દેશના સવા સો કરોડ નાગરિક સ્વયંભૂ ચોકીદાર બની નૈતિકતા અને રાષ્ટ્રપ્રેમ સાથે આગળ આવી ભ્રષ્ટચાર, આતંકવાદ, જાતિવાદ, પ્રાંતવાદ જેવા અનેક સામાજિક અને રાષ્ટ્રીય દુષણો સામે લડનારો પ્રત્યેક ભારત માતાનો સપૂત દેશનો ચોકીદાર છે.

ભાવનગરમાં 'મે ભી ચોકીદાર'અભિયાન અંતર્ગત PM એ કર્યો સંવાદ

જો કે સમગ્ર રાષ્ટ્રમાં 500થી વધુ સ્થાનો પર આ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર મહાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીશિયાળ, શહેર અધ્યક્ષ સનાતમોદી, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બાંભણીયા, મેયર મનભા મોરી સહિત ભાવનગર શહેરમાંથી 'મેં ભી ચોકીદાર' ના નારા સાથે જોડાયા હતા.

'મેં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગતસ્વૈચ્છિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી નાગરિકોને સીધું સંબોધન કર્યુ હતું.

વડાપ્રધાનના 'મેભી ચોકીદાર' અભિયાન અંતર્ગતવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોકીદાર શબ્દની વ્યાખ્યા બદલતાંજણાવ્યું હતું કે,દેશના સવા સો કરોડ નાગરિક સ્વયંભૂ ચોકીદાર બની નૈતિકતા અને રાષ્ટ્રપ્રેમ સાથે આગળ આવી ભ્રષ્ટચાર, આતંકવાદ, જાતિવાદ, પ્રાંતવાદ જેવા અનેક સામાજિક અને રાષ્ટ્રીય દુષણો સામે લડનારો પ્રત્યેક ભારત માતાનો સપૂત દેશનો ચોકીદાર છે.

ભાવનગરમાં 'મે ભી ચોકીદાર'અભિયાન અંતર્ગત PM એ કર્યો સંવાદ

જો કે સમગ્ર રાષ્ટ્રમાં 500થી વધુ સ્થાનો પર આ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર મહાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીશિયાળ, શહેર અધ્યક્ષ સનાતમોદી, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બાંભણીયા, મેયર મનભા મોરી સહિત ભાવનગર શહેરમાંથી 'મેં ભી ચોકીદાર' ના નારા સાથે જોડાયા હતા.

Intro:Body:

આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ તરફથી શરૂ કરવામાં આવેલા જંગી પ્રચારના ભાગરૂપે આજે વડાપ્રધાન મોદીએ યોજેલી મે ભી ચોકીદાર શિવ શક્તિ વીડિયો કોન્ફરન્સ માં ભાવનગર ખાતે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો મે ભી ચોકીદાર ના નારા સાથે જોડાયા હતા.



મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત આજે સાંજે પાંચ કલાકે આ અભિયાનમાં સ્વૈચ્છિક રીતે જોડાયેલા અને ખરા અર્થમાં સ્વયંભૂ રાષ્ટ્રના ચોકીદાર બનેલા રાષ્ટ્રના અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા રાષ્ટ્રપ્રેમી નાગરિકો,  શુભેચ્છકો અને કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિઓ કોન્ફરન્સના માધ્યમ થી શિવશક્તિ હોલ, ક્રેસન્ટ ખાતે સીધા જ જોડાઈ ને રાષ્ટ્રપ્રેમી નાગરિકોને સીધું સંબોધન કર્યુ હતું અને દેશભર ના ચોકીદારો સાથે સંવાદ કર્યો હતો.



પ્રધાનમંત્રીના મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોકીદાર શબ્દની વ્યાખ્યા બદલાતા જણાવ્યું હતું કે દેશના સવાસો કરોડ નાગરિક સ્વયંભૂ ચોકીદાર બની નૈતિકતા અને રાષ્ટ્રપ્રેમ સાથે આગળ આવી ભ્રષ્ટચાર, આતંકવાદ, જાતિવાદ, પ્રાંતવાદ જેવા અનેક સામાજિક અને રાષ્ટ્રીય દુષણો સામે લડનારો પ્રત્યેક ભારત માતાનો સપૂત દેશનો ચોકીદાર છે.આજે સમગ્ર રાષ્ટ્રમાં 500થી વધુ સ્થાનો પર આ કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર મહાનગર ખાતે શિવશક્તિ હોલ ખાતે આજે સાંજે પાંચ કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીબેન શિયાળ, શહેર અધ્યક્ષસનાતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બામભણીયા, મેયર મનભા મોરી સહિત ભાવનગર શહેર માંથી મેં ભી ચોકીદાર ના નારા સાથે જોડાયેલા સ્વયંભૂ ચોકીદારો જોડાયા હતા.





બાઇટ: ભારતીબેન શિયાલ (અગાઉ મોકલી આપી છે)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.