ETV Bharat / state

વાયુ વાવાઝોડાને કારણે મહુવા પંથકમાં કેળના પાકને ભારે નુકસાન, ખેડૂતે સહાયની કરી માંગ

ભાવનગરઃ મહુવા તાલુકાના પાંચથી છ ગામોમાં વાયુ વાવાઝોડાના કારણે કેળના વાવેતરમાં મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ મહામહેનતે પકાવેલા કેળના પાકનું આશરે 500થી 700 વીઘામાં કેળનુ વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાયુ વાવાઝોડાના કહેરના કારણે 300 વિઘાથી પણ વધારે વિઘામાં નુકસાન જોવા મળી રહ્યું છે. સરકાર આ ગ્રમ્ય પંથકના વિસ્તારમાં જોવા પણ નથી, આવી ત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે.

author img

By

Published : Jun 17, 2019, 6:11 PM IST

સ્પોટ ફોટો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરના કારણે મહુવા તાલુકાના ખારી, ગળથર, બગદાણા જેવા આ ગામોમાં અંદાજે 300થી વધારે વિઘાથી વાધારે કેળના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોનુ માનવું છે કે, આ પાકને મહામહેનતે ઉછેરવામાં આવે છે, ત્યારે આ કુદરતી આફતના કારણે ખેડૂતોએ મહામહેનતએ પકાવેલા આ પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ સરકાર પાસે સહાયની માંગ કરી રહીયા છે.

વાયુ વાવાઝોડાની અસરઃ

ખેડૂતો દ્વારા ડુંગળી, ઘઉં, જીરું, કપાસ, જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે મહુવા પંથકના ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા હતા પરંતુ, કહેવત છે ને કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી. તેવુ જ મહુવાના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે. મહુવાના પાંચ જેટલા ગામોમાં વાયુ વાવાઝોડાએ એવી તો કહેર મચાવી કે ખેડૂતોના ખેતરમાં રહેલા કેળાનો ઉભો પાક તહસ-નહસ થઇ ગયો છે અને આશરે 300થી વધુ વિઘામાં કેડના પાકનુ નુકસાન થયું છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરના કારણે મહુવા તાલુકાના ખારી, ગળથર, બગદાણા જેવા આ ગામોમાં અંદાજે 300થી વધારે વિઘાથી વાધારે કેળના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોનુ માનવું છે કે, આ પાકને મહામહેનતે ઉછેરવામાં આવે છે, ત્યારે આ કુદરતી આફતના કારણે ખેડૂતોએ મહામહેનતએ પકાવેલા આ પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ સરકાર પાસે સહાયની માંગ કરી રહીયા છે.

વાયુ વાવાઝોડાની અસરઃ

ખેડૂતો દ્વારા ડુંગળી, ઘઉં, જીરું, કપાસ, જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે મહુવા પંથકના ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા હતા પરંતુ, કહેવત છે ને કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી. તેવુ જ મહુવાના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે. મહુવાના પાંચ જેટલા ગામોમાં વાયુ વાવાઝોડાએ એવી તો કહેર મચાવી કે ખેડૂતોના ખેતરમાં રહેલા કેળાનો ઉભો પાક તહસ-નહસ થઇ ગયો છે અને આશરે 300થી વધુ વિઘામાં કેડના પાકનુ નુકસાન થયું છે.

R_GJ_BVN_02_VAVAZODA_THI_PAK NUKSHAN_BHAUMIK

નોંધ :વિડિઓ બાઈટ એફટીપી થઈ મોકલી આપેલ છે સર 
Former :AVBB

એન્કર
ભાવનગર જીલ્લા ના મહુવા  તાલુકા ના પાંચ થી છ ગામો માં વાયુ વાવાજોડા ના કારણે કેળ ના વાવેતર માં મોટું નુંકશાન થવા પામ્યું છે પવન ની ત્રીવ ગતી ના કારણે ખેડૂતો એ મહા મુલે પક્વાયેલા કેળ નાં પાકનું આશરે ૫૦૦ થી ૭૦૦ વીઘા માં કેળ નું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વાયું વાવાજોડા ના કહેર ના કારણે ૩૦૦ વીઘા થી પણ વધારે વીઘા માં નુકશાન જોવા મળી રહ્યું છે સરકાર  આ ગ્રમ્ય પંથક ના વિસ્તારમાં જોવા પણ નથી આવી ત્યારે ખેડૂતો એ સરકાર સમક્ષ સહાય ની માંગ કરી છે

ભાવનગર જીલ્લા ના મહુવા  તાલુકા માં વાયુવાવાજોડા ની અસર ના કારણે મહુવા  તાલુકા ખારી ગળથર બગદાણા  જેવા આ ગામો માં અંદાજે  ૩૦૦ થી વધારે વીઘા થી વાધારે કેળ ના પાક ને નુકશાન જોવા મળી રહી છે ખેડુઓ નું માનું છે આ જે પાક છે તે ને મહામહેનત એ ઉછેરવામાં આવે છે ત્યારે આ કુદરતી આફત ના કારણે ખેડૂતો એ મહામહેનત એ પક્વાયેલા પાક ને મોટી નુકશાની કરવા નો વારો આવ્યો છે ત્યારે મહુવા  પંથક ના ગ્રામ્ય પંથક ના ખેડૂતો હાલ સરકાર પાસે સહાય ની માંગ કરી રહીયા છે

ખેડૂતો દ્વારા ડુંગળી ,ઘઉં, જીરું, કપાસ , જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોતાના ના પાક ના પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે મહુવા પંથક ના ખેડૂતો કેળ ની ખેતી તરફ વળ્યા હતા પરંતુ કહેવત છે ને કુદરતી આફત સામે કોઈ નું ચાલતું નથી તેવુ જ મહુવા ના ગ્રામ્ય પંથક માં જોવા મળ્યું છે જી હા મહુવા ના પાંચ જેટલા ગામો માં વાયુ વાવાજોડા એ એવી તો કહેર મચાવી કે ખેડૂતો ના ખેતર માં રહેલ કેળા નો ઉભો પાક તહસ નહસ થઇ ગયો અને આશરે ૩૦૦ થી વધુ વીઘા માં કેડ ના પાક નું નુકશાન થયું ખેડૂત  ચૌહાણ ડાયાભાઇ વાલાભાઇ  થી પૈસા નો જુગાડ કરી અને આ કેળ ના પાક ના ઉછર માં પૈસા રોક્યા હતા પરંતુ હજુ પાક પાકે તે પહેલા જ કુદરત ની કહેર થી નવ વીઘા ઉભા પાક જમીન દોષ થઇ ગયો અને ડાયાભાઇ  ને હાલ ની સ્થતી જોતા એવું લાગી રહ્યું છે મહુવા પંથક ના ખેડૂત દેવાદાર બને તો નવાઈ નહીં  ત્યારે ખેડૂત ડાયાભાઇ  હાલ સરકાર સમક્ષ ધા નાખી છે કે સરકાર કઈક મદદ કરે નહિ તો આ ખેડૂત ને દવા પીવા નો વારો આવશે તેવું લાગી રહ્યું છે 

ભાવનગર જીલ્લા ના મહુવા  તાલુકા ના પાંચ જેટલા ગામ ના ખેડૂતો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે કુદરતી આફત કોઈ નું નથી રાખતી થોડા દિવસ પહેલા વાયુવાવાજોડા ની અસર મહુવા ના પાચ ગામ 300 થી વધુ વીઘા માં કેળ ના પાક ને મોટું નુકશાન થયું છે લાખો રૂપિયા આ નુકશાન ને લઇ ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે જો કે ખેડૂતો ની માંગ છે કે સરકાર ખેડૂતો ની સામું જોવે અને આ કુદરતી આફત ને લઇ કોઈ સહાય આપે તેવી માંગ મહુવા પંથક ના ખેડૂતો કરી રહીયા છે


બાઈટ : ચૌહાણ ડાહ્યાભાઈ વાલાભાઈ (ખારી ગ્રામજન ,મહુવા)

બાઈટ : રાઠોડ હરેશભાઇ (ખારી ગ્રામજન , મહુવા) 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.