ETV Bharat / state

ભાવનગરમાં 150મી ગાંધીજયંતિની ઉજવણી, ભાજપ અને કોંગ્રેસે બાપુને અર્પી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Oct 2, 2019, 5:10 PM IST

ભાવનગર: મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહીં છે. ભાવનગરમાં ભાજપ, કોંગ્રેસ અને સામાજિક સંસ્થાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત સ્વચ્છ ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન હાથ ધર્યું હતું. જેમા લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા.

મહાત્મા ગાંધીને પુષ્પાજંલી

આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહીં છે, ત્યારે ભાવનગર ખાતે પણ ભાજપ, કોંગ્રેસ અને સામાજિક સંસ્થાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી.

150મી જન્મજયંતીને વિશિષ્ટ બનાવવા માટે સ્વચ્છ ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે લોકોમાં પણ આ અંગે જાગૃતતા આવી છે અને લોકોએ પણ સ્વચ્છતા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાના શપથ લીધા હતા.

ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી

ભાવનગર ખાતે પણ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર તેમજ સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી. સાંસદ ભારતીબેન શિયાળ સહિતના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ક્રેસન્ટ સર્કલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી હતી.

ગાંધી જયંતી નિમિતે ગાંધી સ્મૃતિ ખાતે પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક સાંસદ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે હિંદુ અને મુસ્લિમ બિરાદરો દ્વારા વ્યાખ્યાન પણ આપવામાં આવ્યુંં હતું.

આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહીં છે, ત્યારે ભાવનગર ખાતે પણ ભાજપ, કોંગ્રેસ અને સામાજિક સંસ્થાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી.

150મી જન્મજયંતીને વિશિષ્ટ બનાવવા માટે સ્વચ્છ ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે લોકોમાં પણ આ અંગે જાગૃતતા આવી છે અને લોકોએ પણ સ્વચ્છતા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાના શપથ લીધા હતા.

ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી

ભાવનગર ખાતે પણ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર તેમજ સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી. સાંસદ ભારતીબેન શિયાળ સહિતના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ક્રેસન્ટ સર્કલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી હતી.

ગાંધી જયંતી નિમિતે ગાંધી સ્મૃતિ ખાતે પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક સાંસદ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે હિંદુ અને મુસ્લિમ બિરાદરો દ્વારા વ્યાખ્યાન પણ આપવામાં આવ્યુંં હતું.

Intro:એપૃવલ : ધવલસર
ફોર્મેટ : એવીબી

આજે મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે પણ ભાજપ-કોંગ્રેસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી. ૧૫૦ મી જન્મજયંતી ને વિશિષ્ટ બનાવવા સ્વચ્છ ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે લોકોમાં પણ આ અંગે જાગૃતતા આવી છે અને લોકોએ પણ સ્વચ્છતા અને પ્લાસ્ટિક નહિ ઉપયોગ કરવાના શપથ લીધા હતા.Body:ગાંધીજી ની ૧૫૦ જન્મજયંતી ની જયારે આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે પણ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગાંધીજી ની પ્રતિમાને ફૂલહાર તેમજ સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી. સાંસદ ભારતીબેન શિયાળ સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ કોંગ્રેસ ના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ક્રેસન્ટ સર્કલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી હતી.આજનો દિવસ ખાસ મહત્વ નો બની રહેશે કારણકે આવનારા સમયમાં સ્વચ્છ ભારતની કલ્પના સાકાર કરવા દેશવાસીઓ આ અભિયાનને વેગ આપવામાં સહભાગી બનશે.

Conclusion:ગાંધી સ્મૃતિ ખાતે પણ ગાંધી જયંતી નિમિતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જયારે આ તકે હિંદુ અને મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ વક્તવ્ય પણ આપવામાં આવ્યા હતા.

બાઈટ: ભારતીબેન શિયાળ-સાંસદ-ભાવનગર.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.