નર્મદાઃ મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચમાં નર્મદા જંયતીની ઉજવણી કરવામાં આવી
નર્મદાઃ મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
નર્મદાઃ મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.