ETV Bharat / state

કામદારોનું શોષણ થતું હોવાના કારણે ભરૂચના સાંસદે સરકારને પત્ર લખી ધ્યાન દોર્યું - ભરૂચ

ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઝઘડીયાની કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આરોપ લગાવ્યા છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Aug 20, 2019, 8:27 PM IST

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાની આર.પી.એલ.કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરને પત્ર લખી રજૂઆત કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરને પત્ર લખ્યો છે અને ઝઘડિયાના ઉમલ્લા ખાતે આવેલ આર.પી.એલ.રાજેશ્રી કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ કર્યા છે.

ભરૂચ
સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાનને લખ્યો પત્ર

સાંસદે લખેલા પત્ર અનુસાર કામદારો ઈમાનદારીથી કામ કરતા હોવા છતાં તેમનું શોષણ કરવામાં આવે છે.કામદારોને ઓછો પગાર આપવામાં આવે છે અને વિવિધ મળવા પાત્ર લાભ પાણ આપવામાં આવતા નથી. આ બાબતે સાંસદ દ્વારા વારંવાર લેબર ખાતામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા ન ભરાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, કામદારોના ન્યાયમાં પગલા લેવા રજૂઆત કરવામાં આવે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાની આર.પી.એલ.કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરને પત્ર લખી રજૂઆત કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરને પત્ર લખ્યો છે અને ઝઘડિયાના ઉમલ્લા ખાતે આવેલ આર.પી.એલ.રાજેશ્રી કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ કર્યા છે.

ભરૂચ
સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાનને લખ્યો પત્ર

સાંસદે લખેલા પત્ર અનુસાર કામદારો ઈમાનદારીથી કામ કરતા હોવા છતાં તેમનું શોષણ કરવામાં આવે છે.કામદારોને ઓછો પગાર આપવામાં આવે છે અને વિવિધ મળવા પાત્ર લાભ પાણ આપવામાં આવતા નથી. આ બાબતે સાંસદ દ્વારા વારંવાર લેબર ખાતામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા ન ભરાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, કામદારોના ન્યાયમાં પગલા લેવા રજૂઆત કરવામાં આવે.

Intro:-ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાનને લખ્યો પત્ર
-ઝઘડીયાની કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આરોપ
Body:ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાની આર.પી.એલ.કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે Conclusion:ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરને પત્ર લખ્યો છે અને ઝઘડિયાના ઉમલ્લા ખાતે આવેલ આર.પી.એલ.રાજેશ્રી કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ કર્યા છે.સાંસદે લખેલા પત્ર અનુસાર કામદારો ઈમાનદારીથી કામ કરતા હોવા છતાં તેમનું શોષણ કરવામાં આવે છે.કામદારોને ઓછો પગાર આપવામાં આવે છે અને વિવિધ મળવા પાત્ર લાભ પાણ આપવામાં આવતા નથીઆ બાબતે સાંસદ દ્વારા વારંવાર લેબર ખાતામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા ન ભરાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કામદારોનાં ન્યાયમાં પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.