ETV Bharat / state

ભરૂચ: ફેડરેશન ઓફ લેબર સંસ્થાએ રેલી યોજી કલેકટરને આપ્યું આવેદન

author img

By

Published : Nov 25, 2019, 7:03 PM IST

ભરૂચ : જિલ્લાના ઓદ્યોગિક એકમોમાં કામદારો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

etv bharat

ભરૂચ જીલ્લાના ઓદ્યોગિક એકમોમાં કામદારો સાથે અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ફેડરેશન ઓફ લેબર દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીકથી રેલી કાઢવામાં આવી હતી. જે સ્ટેશન રોડ, સિવિલ હોસ્પિટલ રોડ થઇ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચમાં ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર અને ઝઘડીયા જેવી ત્રણ મોટી ઓદ્યોગિક વસાહત આવેલી છે. જેમાં કામ કરતા કામદારોને ઉદ્યોગગૃહ દ્વારા અન્યાય કરવામાં આવે છે. તેમજ કામદારોનું શોષણ થાય છે. બીજી તરફ તેઓની સલામતી માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. તેમજ ઓદ્યોગિક અકસ્માત સમયે જીવ ગુમાવવાનો વારો આવે છે. ઉદ્યોગોમાં સ્થાનિક બેરોજગારોને પ્રાથમિકતા આપવી, ઉદ્યોગોમાં કામદારોની સલામતી માટે કમિટીની રચના કરવી સહિતની માંગ કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લાના ઓદ્યોગિક એકમોમાં કામદારો સાથે અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ફેડરેશન ઓફ લેબર દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીકથી રેલી કાઢવામાં આવી હતી. જે સ્ટેશન રોડ, સિવિલ હોસ્પિટલ રોડ થઇ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચમાં ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર અને ઝઘડીયા જેવી ત્રણ મોટી ઓદ્યોગિક વસાહત આવેલી છે. જેમાં કામ કરતા કામદારોને ઉદ્યોગગૃહ દ્વારા અન્યાય કરવામાં આવે છે. તેમજ કામદારોનું શોષણ થાય છે. બીજી તરફ તેઓની સલામતી માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. તેમજ ઓદ્યોગિક અકસ્માત સમયે જીવ ગુમાવવાનો વારો આવે છે. ઉદ્યોગોમાં સ્થાનિક બેરોજગારોને પ્રાથમિકતા આપવી, ઉદ્યોગોમાં કામદારોની સલામતી માટે કમિટીની રચના કરવી સહિતની માંગ કરવામાં આવી હતી.

Intro:-ભરૂચમાં ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

-જીલ્લાના ઓદ્યોગિક એકમોમાં કામદારો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ
Body:ભરૂચ જીલ્લાના ઓદ્યોગિક એકમોમાં કામદારો સાથે અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ફેડરેશન ઓફ લેબર દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું Conclusion:ભરૂચ ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા આજરોજ રેલ્વે સ્ટેશન સ્થિત ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીકથી રેલી કાઢવામાં આવી હતી જે સ્ટેશન રોડ,સિવિલ હોસ્પિટલ રોડ થઇ કલેકટર કચેરી ખાતે પહોચી હતી અને કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લામાં દહેજ અંકલેશ્વર અને ઝઘડીયા જેવી ત્રણ મોટી ઓદ્યોગિક વસાહત આવેલી છે જેમાં કામ કરતા કામદારોને ઉદ્યોગગૃહ દ્વારા અન્યાય કરવામાં આવે છે.કોન્ટ્રાકટ પ્રાથના નામે કામદારોનું શોષણ થાય છે તો બીજી તરફ તેઓની સલામતી માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને ઓદ્યોગિક કસ્માત સમયે જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે ઉદ્યોગોમાં સ્થાનિક બેરોજગારોને પ્રાથમિકતા આપવી,ઉદ્યોગોમાં કામદારોની સલામતી માટે કમિટીની રચના કરવી સહિતની માંગ કરવમાં આવી છે

બાઈટ
અરવિંદસિંહ રણા -આગેવાન,ફેડરેશન ઓફ લેબર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.