ETV Bharat / state

ભરૂચમાં 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

author img

By

Published : Dec 7, 2019, 8:49 AM IST

ભરૂચઃ શહેરમાં 400 વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હનુમાન મંદિર અને દરગાહ નજીક ભરાતો મેળો કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ભરૂચમાં 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ
ભરૂચમાં 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ

ભરૂચમાં 400 વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કોમી એકતાના પ્રતિક સમા આ મેળામાં કોઠાનું ફળ પરસ્પર લડાવવામાં આવે છે. જે આકર્ષણનું કેન્દ્ર બને છે.

ભીડભંજન વિસ્તારમાં છેલ્લા 400 વર્ષથી કોઠા પાપડીનો પરંપરાગત મેળો ભરાઇ છે. આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે, તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે. તેમાં હિંદુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે. દર વર્ષે માગશર મહિનાના દર ગુરૂવારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાઈ છે.

ભરૂચમાં 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ

મેળામાં આવતા લોકો મેળામાંથી કોઠાનું ફળ ખરીદે છે અને કોઠાને સામેવાળી વ્યક્તિ સાથે લડાવે છે. આ યુદ્ધમાં જેનું કોઠુ તૂટી જાય એ હારી જાય અને એણે તેનું કોઠાનું ફળ જીતનાર વ્યક્તિને આપી દેવાનું હોય છે. આ કોઠા યુદ્ધનું મેળામાં અનેરું આકર્ષણ હોય છે. તેની સાથે લોકો પાપડી પણ આરોગવાની મજા માણે છે.

ભરૂચમાં 400 વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કોમી એકતાના પ્રતિક સમા આ મેળામાં કોઠાનું ફળ પરસ્પર લડાવવામાં આવે છે. જે આકર્ષણનું કેન્દ્ર બને છે.

ભીડભંજન વિસ્તારમાં છેલ્લા 400 વર્ષથી કોઠા પાપડીનો પરંપરાગત મેળો ભરાઇ છે. આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે, તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે. આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે. તેમાં હિંદુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે. દર વર્ષે માગશર મહિનાના દર ગુરૂવારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાઈ છે.

ભરૂચમાં 400 વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ

મેળામાં આવતા લોકો મેળામાંથી કોઠાનું ફળ ખરીદે છે અને કોઠાને સામેવાળી વ્યક્તિ સાથે લડાવે છે. આ યુદ્ધમાં જેનું કોઠુ તૂટી જાય એ હારી જાય અને એણે તેનું કોઠાનું ફળ જીતનાર વ્યક્તિને આપી દેવાનું હોય છે. આ કોઠા યુદ્ધનું મેળામાં અનેરું આકર્ષણ હોય છે. તેની સાથે લોકો પાપડી પણ આરોગવાની મજા માણે છે.

Intro:-ભરૂચમાં ૪૦૦ કરતા વધુ વર્ષથી ભરાતા કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
-હનુમાન મંદિર અને દરગાહ નજીક ભરાતો મેળો કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
Body:ભરૂચમાં ૪૦૦ વર્ષ કરતા વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના એતિહાસિક મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.કોમી એકતાના પ્રતિક સમા આ મેળામાં કોઠાનું ફળ પરસ્પર લડાવવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે Conclusion:ભરૂચના ભીડભંજન વિસ્તારમાં છેલ્લા ૪૦૦ વર્ષથી કોઠા પાપડીનો પરંપરાગત મેલો ભરાય છે.આ વિસ્તારમાં એક બાજુ હનુમાન હનુમાન મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સેયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે.આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે અને તેમાં હિંદુ મુસ્લિમ બંને કોમના લોકો ઉમટે છે,દર વર્ષે માગશર મહિનાના દર ગુરુવારે આ મેળાનું આયોજન થાય છે.આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાઈ છે.મેળામાં આવતા લોકો મેળામાંથી કોઠાનું ફળ ખરીદે છે અને કોઠાને સામેવાળી વ્યક્તિ સાથે લડાવે છે.આ યુદ્ધમાં જેનું કોઠુ તૂટી જાય એ હારી જાય છે અને એણે તેનું કોઠાનું ફળ જીતનાર વ્યક્તિને આપી દેવાનું હોય છે.આ કોઠા યુદ્ધનું મેળામાં અનેરું આકર્ષણ હોય છે અને તેની સાથે લોકો પાપડી પણ આરોગવાની મજા માણે છે
બાઈટ
સૈયદ ઝાકીર-સેવક દરગાહ
ધીરજ સાથીયા-પુજારી હનુમાન મંદિર
ચારુલ મોદી-શ્રદ્ધાળુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.