ETV Bharat / state

અંબાજીમાં ચોમાસાની શરૂઆત થતા ST વિભાગે શરૂ કરી તૈયારીઓ

author img

By

Published : Jun 26, 2019, 5:56 PM IST

બનાસકાંઠા: અંબાજીમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ચુકી છે. વિધિવત ચોમાસાનું આગમન નજીકના દિવસોમાં થવા જઈ રહ્યું છે. ત્યારે તેની સૌથી મોટી અસર ST વિભાગ પર થતી હોય છે.

અંબાજીમાં ચોમાસા સીઝનની શરૂઆત થતા ST વિભાગ જાગ્રૃત

ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓના ધોવાણ થવા કે કોઝવેમાં પાણી ભરાઈ જવા અથવા તો ડુંગરો ધસી પડવા જેવી ઘટનાઓને લઈને કેટલાક વિસ્તારોમાં STના નિયમિત રૂટ બંધ કરવાની ફરજ પડતી હોય છે. આ પ્રકારના બનાવો આજ સુધી થતા આવ્યા છે. પણ ચાલુ વર્ષે અંબાજી ST ડેપોના પ્રિમોન્સૂન પ્લાન મુજબ 1 પણ રૂટ બંધ કરવામાં આવશે નહીં તેમ ડેપો મેનેજરે જણાવ્યું છે.

અંબાજીમાં ચોમાસાની શરૂઆત થતા ST વિભાગે શરૂ કરી તૈયારીઓ

ચોમાસાના પગલે મોટાભાગના વિસ્તારોમાં નવા રોડ અને પુલના કામોનું નિર્માણ કરી દેવામાં આવતા અંબાજી ડેપોના તમામ રૂટો પર નિયમિત પણે બસો દોડાવવામાં આવશે. સાથે જ કોઈ સંજોગો વસાત રસ્તો તૂટવાની કે અન્ય કોઈ ઘટના બને તો તેના માટે 24 કલાક STના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેથી આ વખતે STના મુસાફરોને કોઈ જ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાઓના ધોવાણ થવા કે કોઝવેમાં પાણી ભરાઈ જવા અથવા તો ડુંગરો ધસી પડવા જેવી ઘટનાઓને લઈને કેટલાક વિસ્તારોમાં STના નિયમિત રૂટ બંધ કરવાની ફરજ પડતી હોય છે. આ પ્રકારના બનાવો આજ સુધી થતા આવ્યા છે. પણ ચાલુ વર્ષે અંબાજી ST ડેપોના પ્રિમોન્સૂન પ્લાન મુજબ 1 પણ રૂટ બંધ કરવામાં આવશે નહીં તેમ ડેપો મેનેજરે જણાવ્યું છે.

અંબાજીમાં ચોમાસાની શરૂઆત થતા ST વિભાગે શરૂ કરી તૈયારીઓ

ચોમાસાના પગલે મોટાભાગના વિસ્તારોમાં નવા રોડ અને પુલના કામોનું નિર્માણ કરી દેવામાં આવતા અંબાજી ડેપોના તમામ રૂટો પર નિયમિત પણે બસો દોડાવવામાં આવશે. સાથે જ કોઈ સંજોગો વસાત રસ્તો તૂટવાની કે અન્ય કોઈ ઘટના બને તો તેના માટે 24 કલાક STના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેથી આ વખતે STના મુસાફરોને કોઈ જ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

R_GJ_ ABJ_01_26 JUN _VIDEO STORY_ S.T.PRI MONSUN_ CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

 

 

                             ચોમાસા ની સીઝન ની શરૂઆત થઇ ચુકી છે ને વિધિવત ચોમાસુ નજીકના દિવસો માં બેસનાર છે ત્યારે તેની સૌથી મોટી અસર એસ.ટી વિભાગ ઉપર થતી હોય છે ને રસ્તાઓ ના ધોવાણ થવા કે કોઝ વે માં પાણી ભરાઈ જવા કે તે પછી ડુંગરો ધસી પડવા જેવી ઘટનાઓ ને લઈ કેટલાક વિસ્તારો માં એસ.ટી ના નિયમિત રૂટ બંધ કરવાની ફરજ પડતી હોય છે જે આ સુધી થતું આવ્યું છે પણ ચાલુ વર્ષે અંબાજી એસ.ટી ડેપો ના  પ્રિમોન્સૂન પ્લાન મુજ્બ એક પણ રૂટ બંધ નહીં કરવામાં આવે તેમ ડેપો મેનેજરે જણાવ્યું છે મોટા ભાગ ના વિસ્તારો માં નવા રોડ અને પુલ ના કામો નું નિર્માણ કરી દેવાતા અંબાજી ડેપો ના તમામ રૂટો  ઉપર નિયમિત પણે બસો દોડાવવામાં આવશે અને કોઈ સન્જોગો વસાદ રસ્તો તૂટવાની કે અન્યકોઈ ઘટના બને તો તેના માટે 24 કલાક એસ.ટી ના કર્મચારીઓ ને સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચનાઓ કરી દેવામાં આવી છે જેથી આ વખતે એસ.ટી ના મુસાફરો ને કોઈજ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે 

બાઈટ-1 યોગેશભાઈ ચૌધરી (એસ.ટી ડેપો મેનેજર)અંબાજી

 

 

ચિરાગ અગ્રવાલ, ઇ.ટી.વી ભારત

   અંબાજી, બનાસકાંઠા

 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.