ETV Bharat / state

પાલનપુરમાં ગોકળગતી એ ચાલતા કામથી લોકો પરેશાન

author img

By

Published : Jul 11, 2019, 5:14 AM IST

પાલનપુરઃ ગુજરાત સરકાર દ્વારા વિકાસની મસ મોટી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સરકારના વિકાસની ગતિ હવે ધીમી પડી રહી છે. જેનું ઉદાહરણ જે-તે જિલ્લાના સ્થાનિક તંત્રના કામમાં જોવા મળી રહ્યાં છે. પાલનપુરના બીજેશ્ચર કોલોનીથી વડલીવલા પરા વિસ્તાર તરફ જતા રસ્તામા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ લાઈન નાખવામાં આવી રહી છે. આ રસ્તા પર રોજના હજારોની સંખ્યામાં અહીંથી લોકો પસાર થાય છે. પરંતુ આ રસ્તા પર છેલ્લા બે મહિનાથી ગોકળગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થયા છે.અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.

sdg

ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિકાસના કામોને લઈ લોકોને સુવિધા પૂરી પાડવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વિકાસમા સ્થાનિક તંત્રના કારણે સરકારને પણ લોકોના રોષના ભોગ બનવું પડે છે. સરકાર કામ સારું થાય અને ઝડપી થાય એ માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારી અને ઢીલી કામગીરીને કારણ લોકો મુશ્કેલી વેઠવી પડે છે.ત્યારે હાલમાં પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. વિકાસના કામોમાં ધીમી ગતિએ ચાલતા હોવાના કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.

પાલનપુરમાં ધીમી ગતિથી ચાલતા કામથી લોકો પરેશાન

પાલનપુરના બીજેશ્ચર કોલોનીથી વડલીવાળા પરા વિસ્તારમાં તરફ જતા રસ્તાની તો પાલનપુર નગરપાલિકા દ્વારા આ રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.અને અહીં બાજુમાં બે સ્કુલો પણ આવેલી છે. જ્યાં હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કુલમાં જતાં આ પાઇપ લાઇનના કામ થી હાલાકી ભોગવી રહ્યા છે.પાઇપ લાઇન નાખવા માટે ઊંડા ઉંડા ખાડા ખોદવામાં આવ્યા છે તેમાં જો કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિ પડી જય તો મોટી જાનહાનિ થઇ શકે છે. ત્યારે શાળાએ અભ્યાસ માટે જતા બાળકોની પણ માંગ છે કે આ પાઇપ લાઇનનું કામકાજ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. પાઇપ લાઇનનું કામ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી. જેના કારણે આ રસ્તા પરથી ચાલતા હજારો વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે લોકોની એક જ માંગ છે કે, તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે.

ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિકાસના કામોને લઈ લોકોને સુવિધા પૂરી પાડવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વિકાસમા સ્થાનિક તંત્રના કારણે સરકારને પણ લોકોના રોષના ભોગ બનવું પડે છે. સરકાર કામ સારું થાય અને ઝડપી થાય એ માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારી અને ઢીલી કામગીરીને કારણ લોકો મુશ્કેલી વેઠવી પડે છે.ત્યારે હાલમાં પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. વિકાસના કામોમાં ધીમી ગતિએ ચાલતા હોવાના કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.

પાલનપુરમાં ધીમી ગતિથી ચાલતા કામથી લોકો પરેશાન

પાલનપુરના બીજેશ્ચર કોલોનીથી વડલીવાળા પરા વિસ્તારમાં તરફ જતા રસ્તાની તો પાલનપુર નગરપાલિકા દ્વારા આ રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.અને અહીં બાજુમાં બે સ્કુલો પણ આવેલી છે. જ્યાં હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કુલમાં જતાં આ પાઇપ લાઇનના કામ થી હાલાકી ભોગવી રહ્યા છે.પાઇપ લાઇન નાખવા માટે ઊંડા ઉંડા ખાડા ખોદવામાં આવ્યા છે તેમાં જો કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિ પડી જય તો મોટી જાનહાનિ થઇ શકે છે. ત્યારે શાળાએ અભ્યાસ માટે જતા બાળકોની પણ માંગ છે કે આ પાઇપ લાઇનનું કામકાજ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. પાઇપ લાઇનનું કામ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી. જેના કારણે આ રસ્તા પરથી ચાલતા હજારો વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે લોકોની એક જ માંગ છે કે, તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે.

Intro:લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.10 07 2019

સ્લગ...ધીમી ગતિથી ચાલતા કામ થી લોકો પરેશાન...

એન્કર..ગુજરાત સરકાર દ્વારા વિકાસ ની મસ મોટી વાતો કરવામાં આવી રહી છે.સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસ ની ગતિ હવે ધીમી પડી રહી છે..જેનું મુખ્ય કારણ સ્થાનિક તંત્ર દેખાઈ રહ્યું છે.પાલનપુર ના બીજેશ્ચર કોલોની થી વડલીવલા પરા વિસ્તાર તરફ જતા રસ્તા મા વરસાદી પાણી ના નિકાલ માટે ની પાઇપ લાઈન નાખવામાં આવી રહી છે પરંતુ આ રસ્તા પર રોજ ના હજારો ની સંખ્યામાં અહીંથી લોકો પસાર થાય છે પરંતુ આ રસ્તા પર છેલ્લા બે મહિનાથી ગોકળ ગતી એ ચાલતા આ કામ થી લોકો પરેશાન થઈ ગયા છે.અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે..

Body:વીઓ...ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિકાસ ના કામો ને લઈ લોકો ને સુવિધા પૂરી પાડવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.પરંતુ આ વિકાસ મા સ્થાનિક તંત્ર ના કારણે સરકાર ને પણ લોકો ના રોષ નું કારણ બનવું પડે છે.સરકાર કામ સારું થાય અને જડપી થાય એ માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે.પરંતુ સ્થાનિક તંત્ર ની બેદરકારી અને ઢીલી કામગીરી ને કારણ લોકો પરેશાન થતાં હોય છે.. ત્યારે હાલમાં પાલનપુર નગરપાલિકા દ્વારા શહેર ના વિકાસ ના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ વિકાસ ના કામોમાં ધીમી ગતિએ ચાલતા હોવાના કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.વાત કરવામાં આવે પાલનપુર ના બીજેશ્ચર કોલોની થી વડલીવાળા પરા વિસ્તારમાં તરફ જતા રસ્તા ની તો પાલનપુર નગરપાલિકા દ્વારા આ રસ્તા પર વરસાદી પાણી ના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.આ પાઇપ લાઇન નું કામ છેલ્લા બે મહિના થી ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી. જેના કારણે આ રસ્તા પરથી ચાલતા હજારો વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આ વિસ્તાર માં સમગ્ર રોડ ખોદી દેવામાં આવ્યો છે.આ વિસ્તાર માં થી પસાર થતાં હજજારો લોકો હાલ મા આ ધીમી ગતિએ ચાલી રહેલા કામથી પરેશાન થઈ ગયા છે રાહદારીઓ ને ચાલવા માટે પણ કોઈ માર્ગ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ નગરપાલિકા ના કામ સામે રોષ ઠાલવી રહ્યા છે હજુ તો ચોમાસાની શરૂવાત થઈ નથી અને જો હાલ આ જગ્યા પર વરસાદ પડે તો લોકોને ભારે પરેશાન થવું પડે તેમ છે. બીજી તરફ આ રસ્તા પર ચાલતા કામ ન કારણે વાહન ચાલકોને આખો રસ્તો ભમીને જવું પડે છે જેના કારણે તેમના વાહનો માં પેટ્રોલ તેમજ પોતાનો કિંમતી સમય પણ બગડે છે ત્યારે હાલ તો અહીં ના લોકોને એક જ માંગ છે કે તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે...

બાઈટ.... હાર્દિક સોલંકી
( વાહન ચાલક )

બાઈટ... પરસોતમભાઈ પટેલ
( રાહદારી )

Conclusion:વિઓ... પાલનપુર ના બીજેશ્વરી વિસ્તાર પાસે હાલ વરસાદી પાણી ન નિકાલ માટે ની પાઇપ લાઇન નું કામ ચાલુ છે અને અહીં બાજુમાં બે સ્કુલો પણ આવેલી છે જ્યાં રોજ ના હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કુલ માં જતાં આ પાઇપ લાઇન ના કામ થી ભારે હાલાકી ભોગવી રહ્યા છે.પાઇપ લાઇન નાખવા માટે ઊંડા ઉંડા ખાડા ખોદવામાં આવ્યા છે તેમાં જો કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિ પડી જય તો મોટી જાનહાનિ થઇ શકે છે. ત્યારે શાળાએ અભ્યાસ માટે જતા બાળકો ની પણ માંગ છે કે આ પાઇપ લાઇન નું કામકાજ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે નકે બંધ કરવામાં આવે..

બાઈટ....વિપુલ સોલંકી
( વિદ્યાર્થી )

વિઓ... પાલનપુર નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા વરસાદી પાણી ન નિકાલ માટે તમામ કામો પૂર્ણ કરવા માટે સરકાર માંથી લાખો રૂપિયાની ગ્રાન્ટો આપવામા આવે છે. પરંતુ પાલનપુર ખાતે છેલ્લા બે મહિના થી બીજેશ્ચર કોલોની થી વડલીવલા પરા સુધી ચાલતા કામ માં કોઈ સરકારી અધિકારી પણ હાજર નથી અને કોન્ટ્રાક્ટર દ્વાર મન ફાવે તેમ કામ કરવાંમાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તાર ના લોકોની માંગ છે કે સરકાર દ્વારા આ રોડ પર તાત્કાલિક પાઇપ લાઇન નું સારું કામ કરી પૂર્ણ કરવામાં આવે...

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.