ETV Bharat / state

અંબાજી વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોનો જંગલોમાં વાવેતર કરવાનો સંકલ્પ - Plant

અંબાજીઃ બુધવાર અને 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યભરમાં કરાઈ રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી વન વિભાગ દ્વારા લોકોમાં પર્યાવરણ બાબતે તેમજ વૃક્ષોના જતન માટે જાગૃતિ આવે તે માટે ડિસ્પ્લે કાર્ડ સાથે એક રેલી નીકાળવામાં આવી હતી.

પી એમ ભૂતડીયા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અંબાજી
author img

By

Published : Jun 6, 2019, 9:15 AM IST

રેલીમાં વનવિભાગના કર્મચારીઓ સહિત અધિકારીઓ પણ જોડાયા હતા. આ રેલી અંબાજીના બજારોમાં પરિભ્રમણ કરી પરત વનવિભાગની કચેરીએ પહોંચી હતી. જ્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

અંબાજી વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોનો જંગલોમાં વાવેતર કરવાનો સંકલ્પ

જો કે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પર્યાવરણનો મુખ્ય આધાર વૃક્ષો પર છે. જેને લઈ વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોના છોડ નર્સરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. જેનું અંબાજીના જંગલોમાં વાવેતર કરવામાં આવશે.

રેલીમાં વનવિભાગના કર્મચારીઓ સહિત અધિકારીઓ પણ જોડાયા હતા. આ રેલી અંબાજીના બજારોમાં પરિભ્રમણ કરી પરત વનવિભાગની કચેરીએ પહોંચી હતી. જ્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

અંબાજી વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોનો જંગલોમાં વાવેતર કરવાનો સંકલ્પ

જો કે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પર્યાવરણનો મુખ્ય આધાર વૃક્ષો પર છે. જેને લઈ વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષોના છોડ નર્સરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. જેનું અંબાજીના જંગલોમાં વાવેતર કરવામાં આવશે.

 

  R_GJ_ ABJ_01_05 JUN _ VIDEO STORY _ VISV PARYAVARAN DIVAS_CHIRAG  AGRAWAL

 LOCATION –AMBAJI

 

  (VIS AND BYIT IN FTP)

 
 ANCHOR  

       

 

 

અંબાજી વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષો  અંબાજી ના જંગલો માં વાવેતર કરવા સંકલ્પ

 

                                  આજે 5 જૂન ના વિશ્ર્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી સમગ્ર રાજ્યભર માં કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અંબાજી વન વિભાગ દ્વારા લોકો માં પર્યાવરણ બાબતે તેમજ વૃક્ષો ના જતન માટે જાગૃતિ આવે તે માટે ડિસ્પ્લે કાર્ડ સાથે એક રેલી નીકાળવામાં આવી હતી જે માં  વનવિભાગ ના કર્મચારીઓ સહીત અધિકારીઓ પણ જોડાયા હતા આ રેલી અંબાજી ના બજારો માં પરિબ્રહ્મણ કરી પરત વનવિભાગ ની કચેરીએ પહોંચી હતી જ્યાં વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું જોકે વન વિભાગ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે પર્યાવરણ નો મુખ્ય આધાર વૃક્ષો આધારિત છે જેને લઈ વન વિભાગ દ્વારા 2.50 લાખ જેટલા વૃક્ષો ના છોડ નર્સરી માં તૈયાર કરવામાં આવ્યા છે જે અમે અંબાજી ના જંગલો માં વાવેતર કરશુ

બાઈટ-1પી એમ ભૂતડીયા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અંબાજી

 

 

 

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

 

 

 

 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.