ETV Bharat / state

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 26મું મહાઅધિવેશન અંબાજી ખાતે યોજાયું

અંબાજી: અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 26મું મહાઅધિવેશન રવિવારે યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના પ્રધાન વાસણભાઇ આહીર, ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત સંસદ પરબતભાઈ પટેલે અધિવેશનને દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું.

author img

By

Published : Jan 12, 2020, 7:14 PM IST

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 26મું મહાઅધિવેશન અંબાજી ખાતે યોજાયું
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 26મું મહાઅધિવેશન અંબાજી ખાતે યોજાયું

ગુજરાતમાં 33 હજાર કામદારો ધરાવતું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અંબાજીમાં યોજાયેલા અધિવેશનમાં 15 હજાર ઉપરાંત કામદારો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરી આ વિદ્યુત કામદારો જે અતિવૃષ્ટિ, વાવાઝોડું કે ધરતીકંપ જેવી ઘટનાઓ દરમિયાન પ્રજાલક્ષી સેવાકીય કામગીરી કરતા હોય છે.

જેમને આ આધિવેશનમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવામાં આવી હતી. જો કે, આ વીજ કામદારોના 8 ટકા એનાઉન્સ તથા સ્ટાફ સેટઅપના પ્રશ્રોની પણ આજે છણાવટ કરવામાં આવી હતી. એટલું જ નહિ વિવિધ હોનારતોમાં મૃત્યુ પામેલા કામદારોને આ અધિવેશનમાં સામુહિક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 26મું મહાઅધિવેશન અંબાજી ખાતે યોજાયું

ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદાને સામૂહિક સમર્થન માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે ખાસ કરીને જે વિજ કામદારો સારી કામગીરી કરતા હોય તેમને વિશેષ સન્માન કરવાની પણ જાહેરાત ભરતભાઇ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે વિજ કામદારો વિવિધ કામગીરી દરમિયાન પ્રજાના ગુસ્સાનો શિકાર બનતા હોય છે. તેની સામે રક્ષણની પણ માગ કરવામાં આવી હતી. જો કે મોટાભાગના પ્રશ્નોનો નિકાલ સમયાંતરે થતો જ હોય છે પણ બાકીના પ્રશ્રોનો પણ વહેલી તકે નિકાલ આવે તેના માટે સરકાર સતત ચિંતિત હોવાનો રાજયપ્રધાને જણાવ્યું હતું.

ગુજરાતમાં 33 હજાર કામદારો ધરાવતું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અંબાજીમાં યોજાયેલા અધિવેશનમાં 15 હજાર ઉપરાંત કામદારો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરી આ વિદ્યુત કામદારો જે અતિવૃષ્ટિ, વાવાઝોડું કે ધરતીકંપ જેવી ઘટનાઓ દરમિયાન પ્રજાલક્ષી સેવાકીય કામગીરી કરતા હોય છે.

જેમને આ આધિવેશનમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવામાં આવી હતી. જો કે, આ વીજ કામદારોના 8 ટકા એનાઉન્સ તથા સ્ટાફ સેટઅપના પ્રશ્રોની પણ આજે છણાવટ કરવામાં આવી હતી. એટલું જ નહિ વિવિધ હોનારતોમાં મૃત્યુ પામેલા કામદારોને આ અધિવેશનમાં સામુહિક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું 26મું મહાઅધિવેશન અંબાજી ખાતે યોજાયું

ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદાને સામૂહિક સમર્થન માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે ખાસ કરીને જે વિજ કામદારો સારી કામગીરી કરતા હોય તેમને વિશેષ સન્માન કરવાની પણ જાહેરાત ભરતભાઇ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે વિજ કામદારો વિવિધ કામગીરી દરમિયાન પ્રજાના ગુસ્સાનો શિકાર બનતા હોય છે. તેની સામે રક્ષણની પણ માગ કરવામાં આવી હતી. જો કે મોટાભાગના પ્રશ્નોનો નિકાલ સમયાંતરે થતો જ હોય છે પણ બાકીના પ્રશ્રોનો પણ વહેલી તકે નિકાલ આવે તેના માટે સરકાર સતત ચિંતિત હોવાનો રાજયપ્રધાને જણાવ્યું હતું.

Intro:

Gj_ abj_01_ kamdar sangh bethak__AVBB _7201256

LOKESAN---AMBAJI



Body:
અખિલગુજરાત વિદ્યુત કામદાર સંઘ નું 26 મુ મ્હાધિવેશન આજે યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો નું કલ્યાણ વિભાગ ના મંત્રી વાસણભાઇ આહીર ભાજપા ના પ્રદેશ પ્રવક્તા ભરતપંડ્યા સહિત સંસદ પરબતભાઈ પટેલ એ અધિવેશન ને દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું
ગુજરાત માં 33 હજાર કામદારો ધરાવતું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નું અંબાજી માં યોજાયેલા અધિવેશન માં 15 હજાર ઉપરાંત કામદારો ઉપસ્થિત રહ્યા હતા ને ખાસ કરી આ વિદ્યુત કામદારો જે અતિવૃષ્ટિ ,વાવાઝોડું કે ધરતીકંપી જેવી ઘટનાઓ દરમિયાન પ્રજાલક્ષી સેવાકીય કામગીરી કરતા હોય છે જેમને આજે આધિવેશન માં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવામાં આવી હતી જોકે આ વીજ કામદારો ના 8% એનાઉન્સ તથા સ્ટાફ સેટપ ના પ્રશ્ર્નો ની પણ આજે છણાવટ કરવામાં આવી હતી એટલુંજ નહિ વિવિધ હોનારતો માં મૃત્યુ નિપજેલા કામદારો ને આ અધિવેશન માં સામુહિક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલ ને સામુહિક સમર્થન માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જ્યારે ખાસ કરીને જે વિજ કામદારો સારી કામગીરી કરતા હોય તેમને વિશેષ સન્માન કરવાની પણ જાહેરાત ભરતભાઇ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી જ્યારે વિજ કામદારો વિવિધ કામગીરી દરમિયાન પ્રજાના ગુસ્સા નો શિકાર બનતા હોય છે તેની સામે રક્ષણ ની પણ માંગ કરવામાં આવી હતી જોકે મોટાભાગ ના પ્રશ્નો નો નિકાલ સમયાંતરે થતુ જ હોય છે પણ બાકી ના પ્રશ્ર્નો નો પણ વહેલી તકે નિકાલ આવે તેના માટે સરકાર સતત ચિંતિત હોવાનો રાજયમંત્રી એ જણાવ્યું હતું
બાઈટ-1બળદેવભાઈ પટેલ(જનરલ સેક્રેટરી,અખિલ ગુજરાત કામદાર સંઘ)ઊંઝા
બાઈટ-2 વાસણભાઇ આહીર(રાજ્ય કક્ષાના મંત્રી)ગાંધીનગર
બાઈટ-3 ભરતભાઇ પંડ્યા(ભાજપા પ્રદેશ પ્રવક્તા અને a. g.v.k.s પ્રમુખ) ગુજરાત


Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ ટીવી ભારત
અંબાજી,બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.