ETV Bharat / state

મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં મકાનમાં આગ લાગતા બે વૃધ્ધાના મોત

અરવલ્લી:  જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં એક મકાનમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા મકાનમાં રહેલી બે વૃધ્ધાઓ જીવતી આગની ઝપેટમાં આવી જતા અરેરાટી ફેલાઈ હતી. મકાનમાં રહેલ ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આદિવાસી મહિલાઓના મોતાના કારણે આદિવાસી સમાજમાં માતમ છવાયો હતો.

author img

By

Published : Jun 16, 2019, 2:31 PM IST

મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં મકાનમાં આગ લાગતા બે વૃધ્ધાના મોત

મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં શનિવારે સાંજના સુમારે એક કાચા મકાનમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી . જોકે તેજ હવાના કારણે આગે તુરંત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. તે સમયે મકાનમાં રહેલ સગી બહેનો 75 વર્ષીય ખાત્રીબેન થાનાભાઈ કલાસવા અને 70 વર્ષીય ગુલાબબેન થાનાભાઈ કલાસવાનું આગની ઝપેટમાં આવી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.

આ ઘટનામાં ગ્રામજનોએ આગ બુઝવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, આગ કાબુમાં ન આવતા મકાનમાં રહેલી બે વૃદ્ધ મહિલાઓને બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકવી હતી.

મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં મકાનમાં આગ લાગતા બે વૃધ્ધાના મોત

મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં શનિવારે સાંજના સુમારે એક કાચા મકાનમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી . જોકે તેજ હવાના કારણે આગે તુરંત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. તે સમયે મકાનમાં રહેલ સગી બહેનો 75 વર્ષીય ખાત્રીબેન થાનાભાઈ કલાસવા અને 70 વર્ષીય ગુલાબબેન થાનાભાઈ કલાસવાનું આગની ઝપેટમાં આવી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.

આ ઘટનામાં ગ્રામજનોએ આગ બુઝવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, આગ કાબુમાં ન આવતા મકાનમાં રહેલી બે વૃદ્ધ મહિલાઓને બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકવી હતી.

મેઘરજના પંચાલ ગામે મકાનમાં આગ લાગતા બે વૃધ્ધા જીવતી ભૂંજાયા

 

મેઘરજ અરવલ્લી

 

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા મકાનમાં રહેલી બે વૃધ્ધા મહિલાઓ જીવતી આગમા હોમાઇ જતા અરેરાટી ફેલાઈ હતી.  મકાનમાં રહેલ ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આદિવાસી મહિલાઓના મોતાના કારણે આદિવાસી સમાજમાં માતમ છવાયો હતો. 

 

 મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં શનિવારે સાંજના સુમારે એક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી . જોકે તેજ  હવાના કારણે આગે તરતજ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ સમયે મકાનની અંદર રહેલ સગી બહેનો 75 વર્ષીય ખાત્રી બેન થાના ભાઈ કલાસવા  અને 70 વર્ષીય ગુલાબબેન થાના ભાઈ કલાસવા આગમાં બળી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા . ગ્રામજનો આગ બુઝાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ કાબુમાં ન આવતા મકાનમાં રહેલી બે વૃદ્ધ મહિલાઓને બચાવી શક્ય ન હતા. ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકવા હતી.

વિઝયુઅલ- સ્પોટ 

 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.